હવામાન

જૂન 20, 2025 8:42 એ એમ (AM)

views 14

રાજ્યમાં આજે સવારે ચાર વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ગઈકાલે સવારે છ-થી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ, સૌથી વધુ સાંત ઈંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં વરસ્યો છે. જ્યારે વલસાડના પારડી, કપરાડા, ધરમપુર, ઉમરગામ, નવસારીના ખેરગામ અને ભરૂચના હાંસોટમાં ચારથી સવા પાંચ ઈંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે.ભા...

જૂન 20, 2025 8:41 એ એમ (AM)

views 14

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદને લઈ યલૉ અલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી નથી, પરંતુ 22થી 25 જૂન ફરીથી રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે માછીમારોને આગામી સાત...

જૂન 17, 2025 7:42 પી એમ(PM)

views 13

ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને દેશના અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગુજરાતમાં, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગળ વધ્યું છે, જેના કારણે આ પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલ...

જૂન 17, 2025 9:24 એ એમ (AM)

views 9

ભાવનગરના તલગાજરડામાં ફસાયેલા 33 વિદ્યાર્થીઓ અને અમરેલીના પિપાવાવમાં પાણીમાં ફસાયેલા 22 કર્મચારીઓને બચાવાયાં

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિભારેથઈ હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલીમાં બારે મેઘ ખાંગા થયા છે અતિભારે વરસાદના પગલે અનેક સ્થળોએ વરસાદી પાણીમાં લોકો ફસાયા હોવાને કારણે સ્થાનિક તંત્ર એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડ દ્વારા તેમને ઉગારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અમરેલીમાં પાણી પુરવઠાની સાઇટ ...

જૂન 17, 2025 9:22 એ એમ (AM)

views 11

રાજ્યભરમાં છેલ્લા ચોવિસ કલાક 220 તાલુકામાં વરસાદ – સૌથી વધુ ગઢડામાં સાડા તેર ઇંચ અને પાલીતાણામાં સાડા અગિયાર ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ – એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી

રાજ્યમાં ગઇકાલે સાંજે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન 220 તાલુકામાં અતિભારેથી હળવો વરસાદ વરસ્યો છે.સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં સાડા તેર ઇંચ અને ભાવનગર તાલુકાના પાલીતાણામાં લગભગ બાર અને સિહોરમાં સાડા અગિયાર ઇંચ વરસાદ ...

જૂન 17, 2025 7:58 એ એમ (AM)

views 12

કર્ણાટક, કોંકણ અને ગોઆના છૂટાછવાયા સ્થળ પર આ ગુરુવાર સુધી મુશળધાર વરસાદની આગાહી

હવામાન વિભાગે આ ગુરુવાર સુધી કર્ણાટક, કોંકણ અને ગોઆમાં છૂટાછવાયા સ્થળ પર મુશળધાર વરસાદની આગાહી કરી છે. જ્યારે કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ રાજ્યોના કેટલાક ભાગમાં આગામી બેથી ત્રણ દિવસ મુશળધાર વરસાદની શક્યતા છે.વિભાગે દિલ્હી NCR સહિત ...

જૂન 16, 2025 9:39 એ એમ (AM)

views 10

દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટની ચેતવણી જાહેર કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામાનીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં તોફાની પવન અને વીજળી સાથે વાવાઝોડાની સંભાવના છે...

જૂન 16, 2025 9:33 એ એમ (AM)

views 12

રાજ્યના 86 તાલુકામાં વરસાદ, અમરેલીમાં બેના મોત

રાજ્યમાં ગઈકાલે 86 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. ગઈકાલે રાતે 10 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં 2.8, ડાંગના આહવામાં 2.68, જ્યારે અમરેલીના ખાંભામાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો.ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનીધી જણાવે છે કે, વલભીપુરમાં દોઢ ઇંચ...

જૂન 15, 2025 8:18 પી એમ(PM)

views 8

ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાત કરતા, હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. આર. કે. જેનામાનીએ જણાવ્યું છે કે આગામી 2 દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં વીજળી સાથે વાવાઝોડાની સંભાવના છે. તેમણે ઉમેર્ય...

જૂન 15, 2025 4:07 પી એમ(PM)

views 13

રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, સંતરામપુર પંથકમાં ગત મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. જ્યારે બટકવાડા ગામાં વીજળી પડવાથી 2 પશુના મોત થયા છે. બીજી તરફ વીજળી પડવાથી મકાનમાં આગ પણ લાગી હતી. તેને બૂઝવવા સંતરામપુર અગ્નિશમન દળની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.