વ્યવસાય

સપ્ટેમ્બર 17, 2024 6:50 પી એમ(PM)

views 15

ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સે આજે 83 હજારની સપાટી વટાવી હતી

ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સે આજે 83 હજારની સપાટી વટાવી હતી. 30 શેરોનોઆ ઇન્ડેક્સ 90 પોઇન્ટ વધીને 83 હજાર 79 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 34 પોઇન્ટવધીને 25 હજાર 418 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની નજર આજથી શરૂ થઈ રહેલી યુએસ ફેડરલઓપન માર્કેટ કમિટીની પોલીસી બેઠક પર હતી. મિડકેપ 100 ઇન્ડેક્સ 79 પોઇન...

સપ્ટેમ્બર 9, 2024 10:46 એ એમ (AM)

views 16

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી બજારોમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી બજારોમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આંકડા અનુસાર, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ અથવા FPIs એ ઈક્વિટી માર્કેટમાં 10,978 કરોડ રૂપિયા અને ઋણ બજારમાં 367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ વિદેશી રોકાણકારોએ આ મહિને ભારતીય મૂડી બજા...

સપ્ટેમ્બર 4, 2024 10:46 એ એમ (AM)

views 30

વિશ્વ બેંકે કહ્યું છે કે, પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે.

વિશ્વ બેંકે કહ્યું છે કે, પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. વિશ્વ બેંકના તાજેતરના ભારત વિકાસ અહેવાલ - "બદલતા વૈશ્વિક સંદર્ભમાં ભારતની વ્યાપાર તકો" અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં વિકાસ દર 7 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. 2025-26 અને 2026-27...

સપ્ટેમ્બર 2, 2024 7:56 પી એમ(PM)

views 30

શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય સૂચકાંકો સોમવારે નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા

શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય સૂચકાંકો સોમવારે નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા. સેન્સેક્સ 194 પોઇન્ટ વધીને 82 હજાર 559 અનેનિફ્ટી 42 પોઇન્ટ વધીને 25 હજાર 279 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.દિવસ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ અનુક્રમે 82 હજાર725 અને 25 હજાર 333ની નવી ઊંચી સપાટી બનાવી હતી. બોમ્...

ઓગસ્ટ 21, 2024 11:48 એ એમ (AM)

views 26

નાણાકીય વર્ષ 2023-2024માં દેશમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા

નાણાકીય વર્ષ 2023-2024માં દેશમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા છે. સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા 88 કરોડથી વધીને 95 કરોડ થઈ ગઈ છે. 2023-2024 દરમિયાન ટેલિકોમ સેક્ટરમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ટેલિકોમ રે...

ઓગસ્ટ 14, 2024 12:06 પી એમ(PM)

views 26

TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કૉલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ભારતીય ટેલિકોમ નિયમન સંસ્થા – TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કૉલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. સંચાર મંત્રાલયે જણાવ્યું છે કે જો કોઈ નોંધણી વગરના નંબરોથી વેપારી વોઇસ કૉલ્સ માટે ટેલિકોમ સંસાધનોનો દુરઉપયોગ કરતો જોવા મળશે, તો બે વર્ષના સમયગ...

ઓગસ્ટ 12, 2024 3:39 પી એમ(PM)

views 27

પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ શેરબજારમાં બસો જેટલા પોઇન્ટનો સુધારો

ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તબક્કે ઘટાડાનું વલણ રહ્યુ હતું.. આજે સવારે શેરબજાર ખુલતાની સાથે જ 250 કરતાં વધુ પોઇન્ટ ગગડ્યુ હતું.. જોકે ત્યારબાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો.. હાલમાં શેરબજાર બસો પોઇન્ટ જેટલા વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.. નિફ્ટીમાં પણ શરૂઆતના કડાકા બાદ ફરી સુધારો જોવા મળ્ય...

ઓગસ્ટ 7, 2024 11:43 એ એમ (AM)

views 14

કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બૅન્ક – SBIના ચેરમેન તરીકે સી એસ શેટ્ટીની નિમણૂંક કરી

કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બૅન્ક - SBIના ચેરમેન તરીકે સી એસ શેટ્ટીની નિમણૂંક કરી છે. કેબિનેટની નિમણૂંક સમિતિએ ત્રણ વર્ષના સમયગાળા માટે શ્રી શેટ્ટીની નિમણૂંક માટે નાણાકીય સેવાઓ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેઓ વર્તમાન ચેરમેન દિનેશ કુમાર ખારાનું સ્થાન લેશે.

ઓગસ્ટ 7, 2024 11:37 એ એમ (AM)

views 20

RBIએ ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદિત રકમ આપવા જણાવ્યું

કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત વ્યાજ સહાયતા યોજનાને ચાલુ રાખવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક - RBIએ , બેંકોને પાક લોન, પશુપાલન, ડેરી, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર સહિતની સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન આપવા જણાવ્યું છે. ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદ...

ઓગસ્ટ 5, 2024 2:17 પી એમ(PM)

views 22

યુએસ અર્થતંત્રમાં મંદી અને વિદેશી ભંડોળના મંદ પ્રવાહની આશંકા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો

યુએસ અર્થતંત્રમાં મંદી અને વિદેશી ભંડોળના મંદ પ્રવાહની આશંકા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો થયો હતો. શેરબજાર ખુલતાની સાથે જ 2 હજાર 401 પોઈન્ટ ઘટીને 78,580 પર કારોબાર કરી રહ્યુ હતું. વૈશ્વિક બજારોમાં ત્યાંના નબળા વલણોને પરિણામે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 490 પોઈન્ટ ઘટીને 24 હજાર 228 પર પહોંચ્યો હત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.