વ્યવસાય

નવેમ્બર 13, 2024 10:06 એ એમ (AM)

views 10

હીરા ઉદ્યોગ પછી હવે જવેરાત ઉદ્યોગનું વેકેશન પણ લંબાયું

અમેરિકા તથા યુરોપનાં દેશોમાં નબળી માંગને લીધે સુરતના જવેરાત ઉત્પાદન ઉદ્યોગને પૂરતા ઓર્ડર નહીં મળતાં એક સપ્તાહનું વેકેશન લંબાવીને 15 દિવસનું કરવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગ પછી હવે જવેરાત ઉદ્યોગનું વેકેશન પણ લંબાયું છે. શહેરનાં 30 ટકા જેટલાં જવેરાત એકમોએ દિવાળી પછી મુહૂર્ત જ કર્યું નથી. જવેરાત ઉદ્યોગમ...

નવેમ્બર 12, 2024 2:57 પી એમ(PM)

views 11

દેવઉઠી એકાદશીના દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

દેવ-ઉઠી એકાદશીના દિવસે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે તુલસી વિવાહ અને દેવ-ઉઠી એકાદશીના દિવસે, સ્થાનિક બુલિયન માર્કેટમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. આજે સોનું પ્રતિ 10 ગ્રામ 550થી 600 રૂપિયા, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો એક હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાના કારણે, આજે દેશન...

નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM)

views 17

બર્લિન એક્સપોમાં પાટણના પટોળાંને સ્થાન મળ્યું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પાટણની પ્રભુતા સમાન પાટણના પટોળાને જર્મનીમાં 6 થી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલા બર્લિન એક્સપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૌગોલિક સૂચકાંક એટલે કે જીયોગ્રાફી ઇન્ડિકેશન રજીસ્ટર, ચેન્નાઈ દ્વારા દેશમાંથી સાત કલાકારોને જર્મની લઈ જવામાં આવ્યા છે. જેમાં પાટણના પટોળા માટે પાટ...

નવેમ્બર 4, 2024 6:11 પી એમ(PM)

views 11

શેરબજારમાં આજે ઘટાડાનો દોર જોવા મળ્યો

શેરબજારમાં આજે ઘટાડાનો દોર જોવા મળ્યો હતો.. આ અઠવાડિયે યુએસ પ્રમુખપદની ચૂંટણી અને ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની મીટિંગ પહેલાં રોકાણકારો સાવચેતી સાથે રોકાણ કરી રહ્યાં છે.. શેરમાર્કેટમાં તમામક્ષેત્રોમાં વેચવાલી વચ્ચે BSE સેન્સેક્સ 942 પોઈન્ટ્સ ગગડીને 78 હજાર 782 પર બંધ થયો હતો .. જ્યારે NSE નિફ્ટી 309...

નવેમ્બર 1, 2024 7:30 પી એમ(PM)

views 17

શેરબજારમાં મૂહુર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સમાં 300 થી વધુ અને નિફ્ટી-50માં 94 પોઈન્ટનો વધારો

આજે મુંબઇ શેરબજાર-BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ખાતે નવા સંવંત 2081 માટેનાં મૂહુર્તનાં સોદાનો તેજી સાથે પ્રારંભ થયો હતો. છેલ્લાં અહેવાલ પ્રમાણે બીએસઇ સેન્સેક્સ 335 પોઇન્ટ વધીને 79 હજાર 724 થયો હતો, જ્યારે નિફ્ટી 94 પોઇન્ટ વધીને 24 હજાર 299 થયો હતો. વિદાય લઈ રહેલા સંવત 2080માં સેન્સેક્સ અને નિફ્ટ...

નવેમ્બર 1, 2024 2:32 પી એમ(PM)

views 13

નેશનલ સ્ટૉક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ આજે વાર્ષિક દિવાળી મુહૂર્ત વેપાર સત્ર યોજશે

નેશનલ સ્ટૉક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ આજે વાર્ષિક દિવાળી મુહૂર્ત વેપાર સત્ર યોજશે. આ વિશેષ સત્રની સાથે નવા કેલેન્ડર વર્ષ સંવત 2081નો પ્રારંભ થશે. નેશનલ સ્ટૉક એક્સચેન્જની સૂચના અનુસાર, પ્રિ-ઑપન ટ્રેડિંગ સત્ર સાંજે પોણા છ વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જ્યારે સામાન્ય માર્કેટ ...

ઓક્ટોબર 5, 2024 10:12 એ એમ (AM)

views 15

ભારતની વિદેશી હૂંડિયામણની અનામત 700 અબજ ડોલરને પાર

ભારતની વિદેશી હૂંડિયામણની અનામત 700 અબજ ડોલરને પાર થઈ છે. આ સિધ્ધિ હાંસલ કરનાર ભારત ચીન, જાપાન અને સ્વિત્ઝર્લેન્ડ બાદ ચોથો દેશ બન્યો છે. 27 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતની વિદેશી હૂંડિયામણ અનામત 12 અબજ 500 કરોડ ડોલર વધતાં 704 અબજ 885 કરોડ ડોલરની નવી ઊંચી સપાટીને સ્પર્શી હતી. ગઈ કાલે રિઝર્વ બે...

ઓક્ટોબર 3, 2024 6:21 પી એમ(PM)

views 16

શેરબજારના સ્થાનિક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે સતત ચોથા સત્રમાં બે ટકાનો ઘટાડો યથાવત રહ્યો

શેરબજારના સ્થાનિક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે સતત ચોથા સત્રમાં બે ટકાનો ઘટાડો યથાવત રહ્યો હતો. પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ વચ્ચે નબળા વૈશ્વિક વલણની અસરને કારણે છેલ્લા બે મહિનામાં બજારમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1 હજાર 769 પોઇન્ટ ઘટીને 82 હજાર 497 અને નિફ્ટી 546 પોઇન્ટ ઘટીન...

ઓક્ટોબર 3, 2024 3:12 પી એમ(PM)

views 12

પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી

પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. તેના કારણે આજે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સમાં પ્રારંભિક તબક્કે 877 પૉઇન્ટનો કડાકો થયો હતો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 259 પોઈન્ટ ઘટીને 25 હજાર 537 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

ઓક્ટોબર 3, 2024 9:43 એ એમ (AM)

views 12

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ એટલે કે, M.S.M.E. મંત્રાલયે સૂતર કાંતનારા કારીગરોના વેતનમાં 25 ટકા અને ચરખો ચલાવનારા કારીગરોના વેતનમાં સાત ટકાનો વધારો કર્યો છે. આ જાહેરાત ગયા મહિનાની 17મી તારીખે કરવામાં આવી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષ મનોજ કુમારે કહ્યું કે,‘વણકરોને સૂતર કે દોરાની આંટીદીઠ 12 ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.