ઓક્ટોબર 26, 2025 7:36 પી એમ(PM)
23
પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે, છઠનો તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતીક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છઠનો તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતીક છે. આજે આકાશવાણી પર તેમના મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે છઠ ઘાટ પર સમાજના દરેક વર્ગનું એકત્ર થવું ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ રજૂ કરે છે. શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન...