મધ્યપ્રદેશ

ડિસેમ્બર 4, 2024 2:37 પી એમ(PM)

views 72

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાતાપાણીને મધ્યપ્રદેશના 8મા વાઘ અભ્યારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાતાપાણીને મધ્યપ્રદેશના 8મા વાઘ અભ્યારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે કહ્યું છે કે મધ્યપ્રદેશ માટે આ એક મોટી ભેટ છે અને મધ્યપ્રદેશ હવે સાચા અર્થમાં ટાઇગર સ્ટેટ બની ગયું છે. ડોક્ટર મોહન યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ...

નવેમ્બર 4, 2024 2:51 પી એમ(PM)

views 35

મધ્ય પ્રદેશ સરકારે જંગલી પ્રાણીઓના હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે વળતર 8 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કર્યું

મધ્ય પ્રદેશ સરકારે જંગલી પ્રાણીઓના હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે વળતર 8 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરી દીધું છે. ઉમરિયા જિલ્લાના બાંધવગઢ ટાઇગર રિઝર્વ પાસે હાથીએ બે લોકોને કચડી દીધાની ઘટના બાદ રાજ્ય સરકારે વળતરમાં ત્રણ ગણો વધારો જાહેર કર્યો છે. બાંધવગઢ વાઘ અભ્યારણ્યમાં બે લોકોની કચડી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.