ડિસેમ્બર 4, 2024 2:37 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 2:37 પી એમ(PM)
40
કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાતાપાણીને મધ્યપ્રદેશના 8મા વાઘ અભ્યારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો
કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાતાપાણીને મધ્યપ્રદેશના 8મા વાઘ અભ્યારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે કહ્યું છે કે મધ્યપ્રદેશ માટે આ એક મોટી ભેટ છે અને મધ્યપ્રદેશ હવે સાચા અર્થમાં ટાઇગર સ્ટેટ બની ગયું છે. ડોક્ટર મોહન યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ...