આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 9, 2024 3:01 પી એમ(PM)

views 19

જોર્ડન અને વેસ્ટ બેંક વચ્ચેની સરહદ પર થયેલા ગોળીબારમાં ત્રણ ઈઝરાયેલી વ્યક્તિઓના મોત

જોર્ડન અને વેસ્ટ બેંક વચ્ચેની સરહદ પર થયેલા ગોળીબારમાં ત્રણ ઈઝરાયેલી વ્યક્તિઓના મોત થયા છે. ઇઝરાયલના સંરક્ષણ દળના જણાવ્યા પ્રમાણે જોર્ડનના એક બંદૂકધારીએ આ ગોળીબાર કર્યો હતો. ઈઝરાયેલના સુરક્ષાકર્મીઓએ તેને ઠાર કર્યો હતો. ઈઝરાયેલના નિયંત્રણવાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાની જોર્ડન તપાસ કરી રહ્યું છે. અને બ...

સપ્ટેમ્બર 8, 2024 7:43 પી એમ(PM)

views 13

ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા

ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા છે. શ્રી વૈષ્ણવનું નામ આ યાદીમાં "શેપર્સ" શ્રેણીમાં છે. મેગેઝિને જણાવ્યું હતું કે શ્રી વૈષ્ણવના નેતૃત્વમાં ભારત આગામી પાંચ વર્ષમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન...

સપ્ટેમ્બર 8, 2024 7:40 પી એમ(PM)

views 6

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સૌપ્રથમ વાર ભારતની ત્રણ દિવસની મુલાકાતે

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ,શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા એરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ક્રા...

સપ્ટેમ્બર 8, 2024 7:38 પી એમ(PM)

views 17

એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને 3-0 થી હરાવ્યું

એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને ત્રણ-શૂન્યથી હરાવ્યું છે. સુખજીત સિંહ, ઉત્તમ સિંહ અને અભિષેકે પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતની શરૂઆતની મેચમાં વિજય મેળવ્યો હતો. આવતીકાલે ભારતનો આગામી મુકાબલો જાપાન સામે થશે. પુરુષોની એશિયન હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા આજથી ચીનના હુલુનબુર શહેરમાં શ...

સપ્ટેમ્બર 8, 2024 2:05 પી એમ(PM)

views 12

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ રશિયા-યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવાના હેતુથી આ સપ્તાહે મોસ્કોની મુલાકાતે જશે

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ રશિયા-યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવાના હેતુથી આ સપ્તાહે મોસ્કોની મુલાકાતે જશે એમ સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઇ મહિનામાં રશિયા અને ઓગસ્ટના અંતમાં યુક્રેનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બંને દેશોનાં પ્રમુખ વ્લાદિમીર પુટિન અને ...

સપ્ટેમ્બર 8, 2024 2:03 પી એમ(PM)

views 13

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આજે સમાપનઃ ભારતે ગઈ કાલે 2 ચંદ્રકો મેળવ્યાઃ કુલ 29 ચંદ્રક સાથે 16મા ક્રમે

આજે પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સનું સમાપન થશે. ગઈકાલે ભારતે વધુ બે ચંદ્રકો મેળવ્યા હતા. પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઈરાનનો રમતવીર ગેરલાયક ઠરતાં નવદીપ સિંઘે સુવર્ણ ચંદ્રક અને દોડવીર સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટ્રેક ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત 7 સુવર્ણ, 9 રજત અને 13 કાસ્ય સહિત કુલ 29 ...

સપ્ટેમ્બર 8, 2024 2:00 પી એમ(PM)

views 17

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની અને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પણ પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. અમારા પ્રતિનિધિ જ...

સપ્ટેમ્બર 8, 2024 1:57 પી એમ(PM)

views 10

અબુ ધાબીના યુવરાજ શેખ ખાલિદ બિન મહોમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારતની મુલાકાતે

સંયુક્ત આરબ અમીરાતના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારત આવશે. તેઓ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય UAE અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો છે. શ્રી ખાલિદની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને આર્થિક ભાગીદારોનું પ્રતિ...

સપ્ટેમ્બર 8, 2024 1:56 પી એમ(PM)

views 13

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા. – ભારત-અખાત સહયોગ પરિષદની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર સાઉદી અરેબિયાનીબે દિવસની મુલાકાતે આજે રિયાધ પહોંચ્યા છે. પ્રોટોકોલ બાબતોના નાયબ મંત્રી અબ્દુલ માજીદ અલ સ્મારીએ હવાઈ મથકે ડૉ.જયશંકરનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રી ભારત-અખાત સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ પરિષદના સભ્...

સપ્ટેમ્બર 7, 2024 7:50 પી એમ(PM)

views 12

પેલેસ્ટિનિયન સૂત્રોએ જણાવ્યું છેકે મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં રહેણાંક મકાનો પર ઇઝરાયેલના બોમ્બમારામાં લગભગ10 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે

પેલેસ્ટિનિયન સૂત્રોએ જણાવ્યું છેકે મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં રહેણાંક મકાનો પર ઇઝરાયેલના બોમ્બમારામાં લગભગ10 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તબીબી કર્મચારીઓના જણાવ્યા અનુસાર ઘણા લોકો કાટમાળનીચે દટાયા છે. ગાઝા પટ્ટી પર નાકાબંધીને કારણે લોકોને ખોરાક, શુદ્ધ પાણી અને તબીબી સુવિધાઓ આપવામાંઅસુવિધાનો સામનો ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.