આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 19, 2024 11:23 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:23 એ એમ (AM)

views 11

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે

મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમા જણાવ્યું છે કે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસથી બંને દ...

ઓગસ્ટ 19, 2024 11:21 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:21 એ એમ (AM)

views 11

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજે નેપાળના વિદેશમંત્રી અરજૂ રાણા દેઉબા સાથે દ્વીપક્ષીય બેઠક કરશે

નેપાળના વિદેશ મંત્રી ડૉ. અરજૂ રાણા દેઉબા પાંચ દિવસના ભારત પ્રવાસે, છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર સાથે દ્વીપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે. વિદેશ મંત્રાલયે એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે ડૉ. દેઉબાની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે. વધ...

ઓગસ્ટ 18, 2024 8:00 પી એમ(PM) ઓગસ્ટ 18, 2024 8:00 પી એમ(PM)

views 5

ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો બુધવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં ફરી શરૂ

ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો બુધવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં ફરી શરૂ થશે. મીડિયા અહેવાલો અનુસાર, ત્રણ મધ્યસ્થીઓ- ઇજિપ્ત, કતાર અને અમેરિકા સાથે ઇઝરાયેલનું પ્રતિનિધિ મંડળ બુધવારે અને ગુરુવારે યોજનારી વાટાઘાટોમાં ભાગ લેશે. ઇજિપ્ત, અમેરિકા અને ઇઝરાયેલના પ્રતિનિધિઓ હાલ...

ઓગસ્ટ 18, 2024 7:56 પી એમ(PM) ઓગસ્ટ 18, 2024 7:56 પી એમ(PM)

views 4

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરજૂ રાણા દેઉચા પાંચ દિવસના ભારત પ્રવાસે

નેપાળના વિદેશ મંત્રી ડૉ. આરજૂ રાણા દેઉચા પાંચ દિવસના ભારત પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે વાટાઘાટો કરશે. વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ડૉ. દેઉચાની આ ભારત યાત્રા બંને દેશો વચ્ચે પરંપરાગત નિયમિત ઉચ્ચસ્તરીય વાટાઘાટોનો ભાગ છે. વ...

ઓગસ્ટ 18, 2024 2:09 પી એમ(PM) ઓગસ્ટ 18, 2024 2:09 પી એમ(PM)

views 8

જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરી કમાનના લેફ્ટનન્ટ જનરલ એમ. વી. સૂચિન્દ્ર કુમારે કાશ્મીર ખીણમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી

જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરી કમાનના લેફ્ટનન્ટ જનરલ એમ. વી. સૂચિન્દ્ર કુમારે કાશ્મીર ખીણમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી છે. દરમિયાન તેમણે વર્તમાન સુરક્ષા વ્યવસ્થા અને અમરનાથજી યાત્રા માટે સેનાની તૈયારી અંગે પણ માહિતી મેળવી હતી. લેફ્ટનન્ટ જનરલ સૂચિન્દ્રએ આયોજન કરવા, સાહસ અને અભિયાનોમાં નોંધપાત્ર ભૂમિકા નિ...

ઓગસ્ટ 18, 2024 2:08 પી એમ(PM) ઓગસ્ટ 18, 2024 2:08 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં નવનિયુક્ત પ્રધાનમંત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં નવનિયુક્ત પ્રધાનમંત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને અભિનંદન પાઠવ્યા છે. તેમનાં સફળ કાર્યકાળની પ્રાર્થના કરતાં, પ્રધાનમંત્રીએ આગામી સમયમાં બંને દેશના સબંધ વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ કહ્યું, બંને દેશ વચ્ચે સંસ્કૃતિ, સભ્યતા અને જનસંપર્ક પર આધારિત...

ઓગસ્ટ 18, 2024 2:07 પી એમ(PM) ઓગસ્ટ 18, 2024 2:07 પી એમ(PM)

views 4

રશિયાના પૂર્વ તટ પર આજે વહેલી સવારે સાત રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા

રશિયાના પૂર્વ તટ પર આજે વહેલી સવારે સાત રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પેત્રોપાવલોસ્ક-કામશાકી શહેરમાં 48 કિલોમીટર ઊંડાણમાં નોંધાયું હતું. અમેરિકાના હવામાન વિભાગે શરૂઆતમાં કહ્યું, ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારથી 300 કિલોમીટર સુધીના વિસ્તારમાં ત્સુનામી આવવાની શક્યતા છ...

ઓગસ્ટ 18, 2024 2:06 પી એમ(PM) ઓગસ્ટ 18, 2024 2:06 પી એમ(PM)

views 5

26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારતમાં પરત મોકલવામાં આવી શકે

26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારતમાં પરત મોકલવામાં આવી શકે છે. અમેરિકાની કેલિફોર્નિયા અદાલતે ચુકાદામાં કહ્યું કે, ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી શકાય છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલામાં 160 લોકોના મોત નિપ...

ઓગસ્ટ 18, 2024 2:06 પી એમ(PM) ઓગસ્ટ 18, 2024 2:06 પી એમ(PM)

views 10

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસને વેગવાન બનાવવા આજે ઈઝરાયલના તેલઅવીવ પહોંચશે

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસને વેગવાન બનાવવા આજે ઈઝરાયલના તેલઅવીવ પહોંચશે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં ઈઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા બાદ શ્રી બ્લિન્કનનો પશ્ચિમ એશિયાનો આ નવમો પ્રવાસ છે. તેઓ કાહિરા ખાતે યોજાનારી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પરોક્ષ શાંતિ વાર્તા પર પણ ...

ઓગસ્ટ 17, 2024 8:24 પી એમ(PM) ઓગસ્ટ 17, 2024 8:24 પી એમ(PM)

views 6

દક્ષિણ લેબનોનના નાબાતીહ જિલ્લામાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાન પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં દસ લોકો માર્યા ગયા

દક્ષિણ લેબનોનના નાબાતીહ જિલ્લામાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાન પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં દસ લોકો માર્યા ગયા છે. લેબનોનના લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે, બુલડોઝર અને ક્રેન્સથી સજ્જ સિવિલ ડિફેન્સ અને ઇસ્લામિક હેલ્થ ઓથોરિટીની ઘણી ટીમો હજુ પણ નાશ પામેલા ઘરના કાટમાળને દૂર કરવા માટે કામ કરી રહી છે.