આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 7, 2024 2:19 પી એમ(PM) ઓક્ટોબર 7, 2024 2:19 પી એમ(PM)

views 3

શ્રીલંકામાં આજથી 15મી વસ્તી ગણતરી અને આવાસ માટેની રહેણાંક માહિતી એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

શ્રીલંકામાં આજથી 15મી વસ્તી ગણતરી અને આવાસ માટેની રહેણાંક માહિતી એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વસ્તી ગણતરી અને આંકડાશાસ્ત્ર વિભાગના મહાનિર્દેશક અનુજા સેનાવિરત્ને જણાવ્યા પ્રમાણે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં શામેલ લગભગ પચાસ હજાર જેટલા અધિકારીઓ લોકોની માહિતી એકત્રિત કરવા માટે દેશભરના ઘરોની મ...

ઓક્ટોબર 7, 2024 2:18 પી એમ(PM) ઓક્ટોબર 7, 2024 2:18 પી એમ(PM)

views 2

પાકિસ્તાનમાં કરાચી વિમાનમથકની બહાર ગઈરાત્રે વિસ્ફોટ થતાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા અને 11ને ઇજા થઈ હતી

પાકિસ્તાનમાં કરાચી વિમાનમથકની બહાર ગઈરાત્રે વિસ્ફોટ થતાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા અને 11ને ઇજા થઈ હતી. અલગતાવાદી ઉગ્રવાદી જૂથ બલોચ લિબરેશન આર્મીએ આ હૂમલાની જવાબદારી લેતાં જણાવ્યું છે કે, તેણે ચીની એન્જિયર્સ અને રોકાણકારોનાં ઉચ્ચ સ્તરીય કાફલાને લક્ષ્ય બનાવ્યો છે.

ઓક્ટોબર 6, 2024 8:21 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 8:21 પી એમ(PM)

views 4

વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ

ઇઝરાયેલ પરના જીવલેણ હમાસના હુમલાને એક વર્ષ થતાં ગઇકાલે વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ કરવામાં આવી હતી. પેરિસ, રોમ, મનિલા, કેપ ટાઉન અને ન્યુ યોર્ક સિટીમાં પણ નોંધપાત્ર મેળાવડાના અહેવાલ સાથે હજારો પેલેસ્ટિનિયન તરફી પ્રદર્શનકારોએ મધ્ય લંડનમાં કૂચ કરી. ઉ...

ઓક્ટોબર 6, 2024 8:13 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 8:13 પી એમ(PM)

views 6

ઇસ્ટર સન્ડે હુમલાની ઝડપી તપાસ કરાશે: શ્રીલંકાના રાષ્ટ્રપતિ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું છે, કે ઇસ્ટર સન્ડે હુમલાની ઝડપી તપાસ કરવામાં આવશે. 2019ના નેગોમ્બોમાં ઈસ્ટર હુમલાના પીડિતોના પરિવારો સાથે વાતચીત કરતી વખતે રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ ખાતરી આપી હતી કે અસરગ્રસ્તોને ન્યાય આ...

ઓક્ટોબર 6, 2024 2:25 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 2:25 પી એમ(PM)

views 12

ઇઝરાયેલનો લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર હુમલો

લેબનોનમાં ગઈકાલે ઈઝરાયેલના હુમલામાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલે હુમલાઓ વધારીને પ્રથમ વખત ઉત્તરી લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર બોમ્બમારો કર્યો, જેમાં હિઝબોલ્લાહ અને હમાસ લડવૈયાઓ બંનેને નિશાન બનાવ્યા. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સહિત હજારો લોકો આ ક્ષેત્રમાં વધતા સંઘર્ષ વચ્ચે લેબનોન છો...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 7

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચ...

ઓક્ટોબર 5, 2024 2:32 પી એમ(PM) ઓક્ટોબર 5, 2024 2:32 પી એમ(PM)

views 2

પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો

પાકિસ્તાનમાં હિંસક વિરોધ, અથડામણ, ધરપકડ, સેલ્યુલર સેવાઓ અને ઈન્ટરનેટ નાકાબંધી સાથે ઝડપથી બદલાતી સુરક્ષા સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો છે. ઈસ્લામાબાદ અને તેનું જોડિયા શહેર રાવલપિંડી ગઈકાલે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકો અને સુરક્ષ...

ઓક્ટોબર 5, 2024 2:29 પી એમ(PM) ઓક્ટોબર 5, 2024 2:29 પી એમ(PM)

views 4

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી છે. અનેક દેશોમાં રોગના કેસો વધતાં ઝડપી અને સચોટ પરીક્ષણની માંગને જોતાં WHOએ આ નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં, મંકીપોકસના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 800થી વધુ લોકોના મોત થયા છે. આફ્રિકા સંઘના રોગ નિયંત્રણ કેન્...

ઓક્ટોબર 4, 2024 2:02 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 2:02 પી એમ(PM)

views 2

યુરોપિયન યુનિયને લેબનોન માટે 3 કરોડ યુરોની માનવતાવાદી સહાયની જાહેરાત કરી

યુરોપિયન યુનિયને લેબનોન માટે 3 કરોડ યુરોની માનવતાવાદી સહાયની જાહેરાત કરી છે. હિઝબુલ્લા સાથે ઈઝરાયેલનો સંઘર્ષ વધ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. લેબનોનમાં EU પ્રતિનિધિમંડળના નિવેદન અનુસાર, નવું સહાય પેકેજ ગત રવિવારે જાહેર કરાયેલા 1 કરોડ યુરોથી વધારે છે. સહાય પેકેજમાં તાત્કાલિક ખોરાક સહાય, આશ્રય, આર...

ઓક્ટોબર 3, 2024 7:40 પી એમ(PM) ઓક્ટોબર 3, 2024 7:40 પી એમ(PM)

views 4

ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે લેબનોનમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા વધીને લગભગ 12 લાખ થઈ

ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે લેબનોનમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા વધીને લગભગ 12 લાખ થઈ છે. ગઈ કાલે લેબનીઝ મંત્રીમંડળ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ મોટા ભાગના વિસ્થાપિતો અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયા છે, પરિવાર સાથે રહ્યા છે, રહેવાની જગ્યાઓ ભાડે લીધી છે અથવા જાહેર અથવા ખાનગી જગ્યા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.