આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 31, 2024 9:54 એ એમ (AM) ઓક્ટોબર 31, 2024 9:54 એ એમ (AM)

views 3

પૂર્વ સ્પેનના બાલેન્સિયા વિસ્તારમાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 95 થઈ

પૂર્વ સ્પેનના બાલેન્સિયા વિસ્તારમાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 95 થઈ છે. ગઈકાલે મુશળધાર વરસાદના કારણે અચાનક પૂર આવતાં અનેક કાર પાણીમાં વહી ગઈ હતી. જ્યારે રેલવે લાઈન અને રાજમાર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હજી પણ આંતરિયાળ વિસ્તારોમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. જ્યારે એક હજારથી વધુ સૈનિકો...

ઓક્ટોબર 30, 2024 7:57 પી એમ(PM) ઓક્ટોબર 30, 2024 7:57 પી એમ(PM)

views 2

બાંગ્લાદેશમાં, ચિત્તાગોંગ પર્વતીય વિસ્તારનાં ખાગરાછરી જિલ્લામાં યુનાઇટેડ પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ-UPDF ના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી

બાંગ્લાદેશમાં, ચિત્તાગોંગ પર્વતીય વિસ્તારનાં ખાગરાછરી જિલ્લામાં યુનાઇટેડ પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ-UPDF ના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક નિવેદનમાં, UPDFએ જણાવ્યું હતું કે બુધવારે સવારે તોફાની તત્વોએ તેનાં ત્રણ કાર્યકરો પર ગોળીબાર કરતાં તેમનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. UPDF ...

ઓક્ટોબર 30, 2024 2:14 પી એમ(PM) ઓક્ટોબર 30, 2024 2:14 પી એમ(PM)

views 5

સ્પેનમાં વિનાશક વાવાઝોડા અને મુશળધાર વરસાદને કારણે અસંખ્ય લોકો ગુમ – અનેકના મોતની આશંકા

સ્પેનમાં મુશળધાર વરસાદ અને કરા તેમજ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, જેના કારણે બહુવિધ પ્રદેશોમાં અચાનક પૂર આવ્યું છે. કેટલાય લોકો ગુમ થયાના અહેવાલ છે અને વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે. ગઈકાલે દક્ષિણપૂર્વ સ્પેનમાં અચાનક પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં અસંખ્ય મૃતદેહો મળી આવ્યા છે. દક્ષિણપૂર્વ સ્પેન તરફ આગળ વધી રહેલ...

ઓક્ટોબર 29, 2024 7:11 પી એમ(PM) ઓક્ટોબર 29, 2024 7:11 પી એમ(PM)

views 4

હિઝબુલ્લાહે તેના સ્થાપક સભ્યોમાંથી એક નઇમ કાસેમને નવા વડા તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાત કરી

હિઝબુલ્લાહે તેના સ્થાપકસભ્યોમાંથી એક નઇમ કાસેમને નવા વડા તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાત કરી છે. 71 વર્ષિયકાસેમ 1991થી લેબનીઝ જૂથના નાયબ  સેક્રેટરી જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. કાસિમહસન હવે નસરાલ્લાહનું સ્થાન લેશે, જે એક મહિના કરતાં પણ વધુ સમય પહેલા ઇઝરાયેલી બોમ્બધડાકામાં માર્યા ગયા હતા. અમેરિકન...

ઓક્ટોબર 29, 2024 3:42 પી એમ(PM) ઓક્ટોબર 29, 2024 3:42 પી એમ(PM)

views 2

શ્રીલંકાની સરકારે 2021 એક્સ-પ્રેસ પર્લ જહાજ દુર્ઘટનાની નવેસરથી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો

શ્રીલંકાની સરકારે 2021 એક્સ-પ્રેસ પર્લ જહાજ દુર્ઘટનાની નવેસરથી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિદેશમંત્રી વિજીથા હેરાથે એક મીડિયા જૂથને જણાવ્યું હતું કે  આ દુર્ઘટનામાં ભૂતકાળની સરકારની નિષ્ક્રિયતાની સમીક્ષા કરાશે. અગાઉનાસત્તાવાળાઓએ જાહેર  સુરક્ષા અને પર્યાવરણનેથયેલા નુકસાનના વળતર પરત્વે નિષ્ક્રિયતા...

ઓક્ટોબર 29, 2024 3:41 પી એમ(PM) ઓક્ટોબર 29, 2024 3:41 પી એમ(PM)

views 6

ભારતે પેલેસ્ટાઈનના લોકો માટે માનવતાવાદી સહાય તરીકે 30 ટન તબીબી પુરવઠાનો બીજો જથ્થો મોકલ્યો

ભારતે પેલેસ્ટાઈનના લોકો માટે માનવતાવાદી સહાય તરીકે 30 ટન તબીબી પુરવઠાનો બીજો જથ્થો મોકલ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ પુરવઠામાં આવશ્યક જીવનજરૂરી ચીજવસ્તુઓ અને કેન્સરવિરોધી દવાઓ સામેલ છે. અગાઉ ગત 22મી તારીખે ભારતે દવા અને ખાદ્ય ચીજવસ્તુઓ...

ઓક્ટોબર 27, 2024 7:27 પી એમ(PM) ઓક્ટોબર 27, 2024 7:27 પી એમ(PM)

views 6

અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા મિશિગનના પ્રચાર કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે જોડાયા હતા

અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા મિશિગનના પ્રચાર કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે જોડાયા હતા. આ પ્રચારકાર્યક્રમને રાજ્યમાં વહેલા મતદાનના પ્રરંભ તરીકે જોવાઈ રહ્યો છે. રાજકીય નિષ્ણાતોના મતે ડોનાલ્ડ ટ્રમ્પ સામેની સ્પર્ધામાં કટ્ટર હરિફાઈ જોવા મળી રહી છે. કમલાહેરિસનો હેતુ મતદારોને એકત્ર ...

ઓક્ટોબર 26, 2024 2:40 પી એમ(PM) ઓક્ટોબર 26, 2024 2:40 પી એમ(PM)

views 2

ઈઝરાયેલે આજે સવારે ઈરાનના સૈન્ય મથકો પર મોટાપાયે હુમલા કર્યા

ઈઝરાયેલે આજે સવારે ઈરાનના સૈન્ય મથકો પર મોટાપાયે હુમલા કર્યા છે. જેનાથી આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે અને આ હુમલાને પહેલી ઓક્ટોબરે ઈરાને ઇઝરાયેલ પર કરાયેલાં મિસાઇલ હુમલાનો જવાબ ગણાવ્યો છે.

ઓક્ટોબર 25, 2024 7:29 પી એમ(PM) ઓક્ટોબર 25, 2024 7:29 પી એમ(PM)

views 4

દક્ષિણ આફ્રિકામાં, શંકાસ્પદ દ્વારા કરાયેલા અઁધાધૂંધ ગોળિબારમાં સાત લોકો માર્યા ગયા હતા

દક્ષિણ આફ્રિકામાં, શંકાસ્પદ દ્વારા કરાયેલા અઁધાધૂંધગોળિબારમાં સાત લોકો માર્યા ગયા હતા. પશ્ચિમ કેપ પ્રાંતમાં બે દિવસમાં આ બીજી ઘટનાછે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે, એક સશસ્ત્ર શંકાસ્પદ કેપ ટાઉનના ઉપનગર બિશપ લેવિસમાં એક નિવાસ સ્થાન માંઘૂસી ગયો હતો અને ત્યાંના રહેવાસીઓ પર ગોળીબાર કર્યો હત...

ઓક્ટોબર 23, 2024 9:41 એ એમ (AM) ઓક્ટોબર 23, 2024 9:41 એ એમ (AM)

views 6

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરશે આશા વ્યક્ત કરી છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ પાર સુરક્ષા વ્યવસ્થાને લઈને હાલમાં થયેલી સમજૂતી બાદ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરશે આશા વ્યક્ત કરી છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ પાર સુરક્ષા વ્યવસ્થાને લઈને હાલમાં થયેલી સમજૂતી બાદ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. સંયુક્ત રાષ્ટ્રની દૈનિક અખબારી વાર્તા દરમિયાન શ્રી ગુટરેશે બંન દેશો વચ્ચેના સંબધો સુધારવા પર ભાર મૂકતા કોઈ પણ સકારાત્મક ફેરફા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.