આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 18, 2025 6:40 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:40 પી એમ(PM)

views 7

યુક્રેનની રાજધાની કિવ પર ગઈકાલેરાત્રે રશિયન હવાઈ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા

યુક્રેનની રાજધાની કિવ પર ગઈકાલેરાત્રે રશિયન હવાઈ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે. યુક્રેનિયન અધિકારીઓએ કહ્યુંછે કે હુમલામાં એક મેટ્રો સ્ટેશન અને પાણીની પાઇપ લાઇનને પણ નુકસાન થયું છે. તેમણેકહ્યું કે રશિયન સૈન્યએ પહેલા ડ્રોનથી અને પછી બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો.યુક્રેનિયન સૈન્યએ અહેવાલ આપ્યો છે ...

જાન્યુઆરી 18, 2025 6:37 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:37 પી એમ(PM)

views 4

મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો

મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની મેચમાં સ્કોટલેન્ડને 9 વિકેટેહરાવ્યું હતું. સમોઆ અને નાઇજીરીયા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી અને ડ્રોરહી હતી. દરમિયાનગત વિશ્વક...

જાન્યુઆરી 17, 2025 6:37 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:37 પી એમ(PM)

views 6

કેનેડામાં નેપિયન મત વિસ્તારના ભારતીયમૂળના સાંસદ ચંદ્રા આર્યાએ પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું

કેનેડામાં નેપિયન મત વિસ્તારના ભારતીયમૂળના સાંસદ ચંદ્રા આર્યાએ પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. કર્ણાટકનાટુમકુર જિલ્લાના વતની આર્યા ધારવાડથી એમબીએ થયા છે. તેમણે આ સપ્તાહના પ્રારંભમાંકેનેડાના પ્રધાનમંત્રીની સ્પર્ધામાં હોવાની જાહેરાત કરી હતી.તાજેતરમાં કેનેડાના પ્રધાનમંત્રીજસ્ટીન ટ્રુ...

જાન્યુઆરી 15, 2025 6:53 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:53 પી એમ(PM)

views 5

બાંગ્લાદેશ: ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન નિર્દોષ જાહેર

બાંગ્લાદેશમાં, સુપ્રીમ કોર્ટે ઝિયા ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. BSS અનુસાર, મુખ્ય ન્યાયાધીશ સૈયદ રેફાત અહમદની અધ્યક્ષતાવાળી અદાલતે સર્વાનુમતે આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરતો ચુકાદો આપ્યો જેમાં બેગમ ખાલિદા ઝ...

જાન્યુઆરી 15, 2025 1:50 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:50 પી એમ(PM)

views 8

માર્શલ લૉની જાહેરાત બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યેઓલની ધરપકડ

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ, યેઓલની પોલીસે ધરપકડ કરી હતી. ગયા મહિને ટૂંકા ગાળા માટે માર્શલ લૉની જાહેરાત બાદ, વિવાદ જગાવનારા રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલને, બુધવારે સવારે પોલીસે કસ્ટડીમાં લીધા હતા. દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ઓફિસમાં ફરજ બજાવતી વખતે અટકાયત કરવામાં આવી હોય, તેવી આ પહેલી ઘટના છે. તપાસ અધિક...

જાન્યુઆરી 15, 2025 1:44 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:44 પી એમ(PM)

views 8

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝને મળ્યા. ડૉ. જયશંકર સ્પેનની બે દિવસની મુલાકાતે છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં ડૉ. જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિની ભારતની સફળ મુલાકાતને યાદ કરી જે લાંબા સમયથી ચાલતી ભાગીદારીને મજબૂત બનાવે છે. તેમણે સ્પેનિશ રાષ્ટ્રપતિને મેડ્રિડમાં થયેલી ચર્ચા...

જાન્યુઆરી 15, 2025 1:20 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:20 પી એમ(PM)

views 9

ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી

ઉત્તર કોરિયાએ આજે પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે ઉત્તર કોરિયાના જગાંગ પ્રાંતના કાંગગ્યે વિસ્તારમાંથી છોડવામાં આવેલી મિસાઇલો શોધી કાઢી હતી. જે સમુદ્રમાં પડતા પહેલા લગભગ 250 કિલોમીટર સુધી ઊડી હતી. જોકે, સેનાએ છોડવામાં આવે...

જાન્યુઆરી 15, 2025 1:17 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:17 પી એમ(PM)

views 5

બાંગ્લાદેશ: BNPની આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવાની માંગ

બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી - BNPએ માંગ કરી છે કે દેશની વચગાળાની સરકારે દેશના હિતમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવી જોઈએ. BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલે ઢાકામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ વર્ષના મધ્ય સુધીમાં એટલે કે જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે ચૂંટણી યોજી શકાય છે. યુનાઈ...

જાન્યુઆરી 15, 2025 1:06 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:06 પી એમ(PM)

views 13

દક્ષિણ આફ્રિકા: સોનાની ખાણમાંથી 82 લોકોને બચાવાયા, હજુ સેંકડો ફસાયા હોવાની આશંકા

દક્ષિણ આફ્રિકામાં બચાવ ટીમોએ બે દિવસના બચાવ કામગીરીમાં ગેરકાયદેસર સોનાની ખાણમાંથી 82 જીવિત લોકોને સલામત બહાર કાઢ્યા છે, જ્યારે 36 મૃતદેહોને પણ બહાર કાઢ્યા છે. ખાણમાં હજુ પણ સેંકડો લોકો ફસાયેલા હોવાની આશંકા હોવાથી બચાવ કામગીરી ચાલુ છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે 82 બચી ગયેલા લોકોની ગેરકાયદેસર...

જાન્યુઆરી 14, 2025 7:09 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:09 પી એમ(PM)

views 6

ભારતે રશિયામાં એક ભારતીય નાગરિકના મૃત્યુનો મામલો રશિયના અધિકારીઓ અને નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે

ભારતે રશિયામાં એક ભારતીય નાગરિકના મૃત્યુનો મામલો રશિયના અધિકારીઓ અને નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે ફરી એકવાર કહ્યું છે કે  રશિયન સેના માટે કામ કરતા બાકીના ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે સેવામાંથી મુક્ત કરવામાં આવે. આજે જારી કરાયેલા એકનિવેદનમાં, વિદેશ મંત્રાલયે ...