માર્ચ 18, 2025 9:42 એ એમ (AM)
14
ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ નીતિ અંગેની વાટાઘાટોની નવમી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ
ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ નીતિ અંગેની વાટાઘાટોની નવમી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, બંને પક્ષોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદે કર્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયન પક્ષનું નેતૃત્વ ઓસ...