નવેમ્બર 18, 2025 7:50 પી એમ(PM) નવેમ્બર 18, 2025 7:50 પી એમ(PM)
13
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ. રશિયાના મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે તાજેતરના વર્ષોમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ વ...