આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 18, 2025 7:50 પી એમ(PM) નવેમ્બર 18, 2025 7:50 પી એમ(PM)

views 13

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ. રશિયાના મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે તાજેતરના વર્ષોમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ વ...

નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM) નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM)

views 16

બે અમેરિકન પ્રતિનિધિએ અમેરિકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ભાગીદારીના વ્યૂહાત્મક મૂલ્યને માન્યતા આપતો દ્વિપક્ષીય ઠરાવ રજૂ કર્યો.

અમેરિકન પ્રતિનિધિઓ ડેમોક્રેટ અમી બેરા અને રિપબ્લિકન જો વિલ્સન, બંનેએ અમેરિકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ભાગીદારીના વ્યૂહાત્મક મૂલ્યને માન્યતા આપતો દ્વિપક્ષીય ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવ વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી, વેપાર, આતંકવાદ વિરોધી અને શિક્ષણ સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્...

નવેમ્બર 18, 2025 1:58 પી એમ(PM) નવેમ્બર 18, 2025 1:58 પી એમ(PM)

views 11

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બાંગ્લાદેશનાં પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને કરાયેલી મૃત્યુદંડની સજાનો વિરોધ કર્યો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને દેશની અદાલત દ્વારા ગેરહાજરીમાં લાદવામાં આવેલી મૃત્યુદંડની સજાનો વિરોધ કર્યો છે. તેમના દૈનિક મીડિયા બ્રીફિંગ દરમિયાન, યુએન ચીફના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર કોઈપણ સંજોગોમાં મૃત્યુદંડન...

નવેમ્બર 18, 2025 1:56 પી એમ(PM) નવેમ્બર 18, 2025 1:56 પી એમ(PM)

views 15

ભારતીયોને નોકરીની લાલચ આપી ફસાવવાના કેસ વધતા ઈરાન સરકારે ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા બંધ કરી.

ઈરાનમાં હવે ભારતીયોને વિઝા-ફ્રી સુવિધા નહી મળે. ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા ઈરાને બંધ કરી દીધી છે. ઈરાનમાં ભારતીયોને ફસાવવાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે. ભારતીયોને નોકરીની લાલચે ઈરાન લવાતા હોવાના વધતા કિસ્સા બાદ આ ઇરાન સરકારે આ નિર્ણય લીધો હતો.

નવેમ્બર 18, 2025 9:00 એ એમ (AM) નવેમ્બર 18, 2025 9:00 એ એમ (AM)

views 16

યુ.એન સુરક્ષા પરિષદે ગાઝા માટે અમેરિકાની યુદ્ધવિરામ- બોર્ડ ઓફ પીસની યોજનાનાને મંજૂરી આપી

યુ.એન સુરક્ષા પરિષદે ગઈકાલે રાત્રે ગાઝા માટે અમેરિકાની યુદ્ધવિરામ- બોર્ડ ઓફ પીસની યોજનાનાને મંજૂરી આપી હતી.. આ યોજના થકી પેલેસ્ટિનિયન રાજ્યને એક સ્વતંત્ર રાજ્ય બનાવવા માટેનો એક પ્રયાસ છે.આ પરિષદમાં રશિયાએ આ યોજનાનો વિરોધ કર્યો હતો જો કે આ ઠરાવ 13-0 મત સાથે પાસ થયું.આ વોટિંગમાં ચીન ગેરહાજર રહ્યું હતુ...

નવેમ્બર 17, 2025 1:51 પી એમ(PM) નવેમ્બર 17, 2025 1:51 પી એમ(PM)

views 23

મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં અનેક ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત.

આજે વહેલી સવારે મક્કાથી મદીના જઈ રહેલી એક પેસેન્જર બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતાં ઘણા ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત થયાની આશંકા છે. આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 1.30 વાગ્યે મુફ્રીહત નામના સ્થળે બની હતી. પ્રારંભિક અહેવાલો મુજબ, પીડિતોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ બસ મક્કાથી પરત ફરી રહી હતી અને...

નવેમ્બર 17, 2025 1:44 પી એમ(PM) નવેમ્બર 17, 2025 1:44 પી એમ(PM)

views 13

બાગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સામે ચાલી રહેલા કેસના આજે ચુકાદાની શક્યતા.

બાંગ્લાદેશમાં, આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બે નજીકના સાથીઓ સાથે સંકળાયેલા માનવતા વિરુદ્ધના ઉચ્ચ પ્રોફાઇલ ગુનાઓના કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરશે.

નવેમ્બર 16, 2025 7:48 પી એમ(PM) નવેમ્બર 16, 2025 7:48 પી એમ(PM)

views 18

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને કતારના પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયામાં વિકાસ તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાનીએ પશ્ચિમ એશિયામાં વિકાસ તેમજ વ્યાપક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં, ડૉ. જયશંકરે દોહામાં કતારના પ્રધાનમંત્રી અને કતારના અમીર તમિમ બિન હમાદ અલ થાન...

નવેમ્બર 15, 2025 7:54 પી એમ(PM) નવેમ્બર 15, 2025 7:54 પી એમ(PM)

views 12

યુક્રેને રશિયા પર હુમલો કરતા બંદર શહેર નોવોરોસ્સિય્સ્કમાં એક મુખ્ય તેલ ટર્મિનલની માળખાગત સુવિધાને નુકસાન

યુક્રેને રશિયા પર હુમલો કરતા બંદર શહેર નોવોરોસ્સિય્સ્કમાં એક મુખ્ય તેલ ટર્મિનલની માળખાગત સુવિધાને નુકસાન થયું છે. બંને દેશે ગત રાત્રે થયેલા આ હુમલાની પુષ્ટિ કરી છે. યુક્રેનના સેના પ્રમુખે કહ્યું, હુમલામાં બંદર અને તેલ ટર્મિનલ પર માળખાકીય સુવિધાઓની સાથે રશિયાની એસ-400 વાયુ સંરક્ષણ પ્રણાલિને પણ નુકસાન...

નવેમ્બર 15, 2025 1:47 પી એમ(PM) નવેમ્બર 15, 2025 1:47 પી એમ(PM)

views 14

તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર સુરક્ષા પરિષદની સમિતિનું નેતૃત્વ અને આતંકવાદ વિરોધી પેનલનું સહ-અધ્યક્ષપદ સંભાળવા બદલ ભારતે પાકિસ્તાનની ટીકા કરી

ભારતે પાકિસ્તાન દ્વારા તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર સુરક્ષા પરિષદની સમિતિનું નેતૃત્વ અને આતંકવાદ વિરોધી પેનલનું સહ-અધ્યક્ષપદ સંભાળવાની ટીકા કરી છે. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગઈકાલે કાઉન્સિલની કાર્યપદ્ધતિ પર ચર્ચામાં જણાવ્યું હતું કે જ્યારે તેમના સ્વાર્થ હોય ત્યારે કાઉન્સિલના સભ્યોને સમિતિઓનું...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.