આંતરરાષ્ટ્રીય

માર્ચ 12, 2025 9:42 એ એમ (AM) માર્ચ 12, 2025 9:42 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ગઈકાલે, શ્રી મોદીએ પોર્ટ લુઇસમાં તેમના મોરેશિયસ સમકક્ષ નવીન ચંદ્ર રામગુલામ સાથે ફળદાયી વાતચીત કરી હતી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીની મજબૂતાઈનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબ...

માર્ચ 11, 2025 7:37 પી એમ(PM) માર્ચ 11, 2025 7:37 પી એમ(PM)

views 3

બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો- 450થી વધુ મુસાફરોને બંધક બનાવાયા

પાકિસ્તાનમાં, આજે બલુચિસ્તાનના માચ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કરી 450 થી વધુ મુસાફરોને બંધક બનાવાયા છે. આ હુમલામાં છ લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા. મીડિયા અહેવાલોમાં બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદને ટાંકીને કહેવાયુ છે કે, બલુચિસ્તાન પ્રાંતના ક...

માર્ચ 11, 2025 6:49 પી એમ(PM) માર્ચ 11, 2025 6:49 પી એમ(PM)

views 36

ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની આજે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ પર ધરપકડ કરાઇ

ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની આજે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ પર ધરપકડ કરાઇ હતી, જેમાં તેમના પર હોદ્દા પર રહેતા ઘાતક ડ્રગ વિરોધી કાર્યવાહી બદલ માનવતા વિરુદ્ધ ગુનાઓનો આરોપ મુકાયો હતો. ફિલિપાઇન્સની સરકારે જણાવ્યું હતું કે શ્રી દુતેર્તેને તેમના પરિવાર સાથે હોંગકોંગથી પહોં...

માર્ચ 10, 2025 6:55 પી એમ(PM) માર્ચ 10, 2025 6:55 પી એમ(PM)

views 3

બાંગ્લાદેશની સેનાએકહ્યું છે કે તેને એક મુલાકાતમાં માનવાધિકાર માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્ક દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત તરફથી કોઈ સીધો સંદેશા વ્યવહાર અથવા વિનંતી મળી નથી

બાંગ્લાદેશની સેનાએકહ્યું છે કે તેને એક મુલાકાતમાં માનવાધિકાર માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્ક દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત તરફથી કોઈ સીધો સંદેશા વ્યવહાર અથવા વિનંતી મળી નથી. ગયા અઠવાડિયે બુધવારે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં, વોલ્કર તુર્કે...

માર્ચ 10, 2025 5:50 પી એમ(PM) માર્ચ 10, 2025 5:50 પી એમ(PM)

views 7

રશિયાએ આજે 2બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીના આક્ષેપ લગાવતા તેમને બે સપ્તાહમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે

રશિયાએ આજે 2બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીના આક્ષેપ લગાવતા તેમને બે સપ્તાહમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. રશિયાની સમવાયી સલામત સેવા- FSBએ રાજદ્વારીઓ પર ખોટી વ્યક્તિગત માહિતી રજૂ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પહોંચાડનારી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આક્ષેપ લગાવ્યો છે, પરંતુ તેમની સામેના કોઈ પૂરાવા ન આપ...

માર્ચ 10, 2025 2:28 પી એમ(PM) માર્ચ 10, 2025 2:28 પી એમ(PM)

views 9

વનુઆતુએ ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPLના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરેલો વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો

વનુઆતુના પ્રધાનમંત્રી જોથમ નાપટે નાગરિકતા આયોગને ઇન્ડિયન પ્રીમિયર લીગ - IPLના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરાયેલા વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. મોદી અંગે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં થયેલા ખુલાસાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે અગાઉ, ભારતના વિદેશ મંત્રાલયેન પુષ્ટિ આપી કે,...

માર્ચ 9, 2025 1:40 પી એમ(PM) માર્ચ 9, 2025 1:40 પી એમ(PM)

views 5

ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશો પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે

ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશો પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુરોપિયન યુનિયન અને યુકે સહિત અન્ય ભાગીદાર દેશો સાથે પણ આવી જ વાતચીત ચાલી રહી છે. અમેરિકા સાથે પણ ચર્ચાઓ ચાલી ...

માર્ચ 9, 2025 1:35 પી એમ(PM) માર્ચ 9, 2025 1:35 પી એમ(PM)

views 4

ભારતે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની ટીકા કરી

ભારતે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની ટીકા કરી છે. મીડિયાના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, મંત્રાલયે સ્થાનિક અધિકારીઓને તોડફોડ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. મંત્રાલયે પૂજા સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિ...

માર્ચ 8, 2025 7:13 પી એમ(PM) માર્ચ 8, 2025 7:13 પી એમ(PM)

views 3

સીરીયાનાં દરિયાકાંઠાનાં લતાકીયા ક્ષેત્રમાં સીરીયાનાં સૈનિકો અને પદ પરથી દૂર કરાયેલા બશર-અલ-અસાદને વફાદાર દળ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં મૃત્યુ પામનારાનો આંક 500 ને આંબી ગયો છે

સીરીયાનાં દરિયાકાંઠાનાં લતાકીયા ક્ષેત્રમાં સીરીયાનાં સૈનિકો અને પદ પરથી દૂર કરાયેલા બશર-અલ-અસાદને વફાદાર દળ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં મૃત્યુ પામનારાનો આંક 500 ને આંબી ગયો છે.     ઈંગ્લેન્ડ ખાતેની સીરીયન માનવ અધિકાર સંસ્થાએ જણાવ્યું છે કે, અત્યાર સુધીનાં સંધર્ષમાં 330 નાગરીકો, 93 સીરીયાના સૌનિકો અને 1...

માર્ચ 8, 2025 2:29 પી એમ(PM) માર્ચ 8, 2025 2:29 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઉત્તર આયર્લેન્ડના બેલફાસ્ટમાં ગઇકાલે ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઉત્તર આયર્લેન્ડના બેલફાસ્ટમાં ગઇકાલે ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, આ દૂતાવાસ વેપાર, ટેક્નોલૉજી, વ્યવસાય અને શિક્ષણમાં વધુ દ્વિપક્ષી સહયોગ વધારવા મદદ કરશે. શ્રી જયશંકર ઉત્તર આયર્લેન્ડના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર, એમ્મા લિટલ પેંગેલી અને જ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.