ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આંતરરાષ્ટ્રીય

જુલાઇ 21, 2025 11:43 એ એમ (AM)

ઈરાન યુકે, ફ્રાન્સ અને જર્મની સાથે પરમાણુ વાટાઘાટો કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત

ઈરાની મીડિયા અનુસાર, ઈરાન યુકે, ફ્રાન્સ અને જર્મની સાથે પરમાણુ વાટાઘાટો કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયું છે. શુ...

જુલાઇ 20, 2025 1:22 પી એમ(PM)

યુક્રેને રશિયા સમક્ષ યુધ્ધ વિરામનો પ્રસ્તાવ મુક્યો – રશિયાનો પણ સકારાત્મક પ્રતિભાવ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે કિવે આવતા અઠવાડિયે મોસ્કો સાથે શાંતિ મંત્રણાનો નવો રાઉ...

જુલાઇ 19, 2025 1:42 પી એમ(PM)

ઇઝરાઇયેલ અને સિરિયા વચ્ચે યુધ્ધ વિરામની અમેરિકાના રાજદૂતે જાહેરાત કરી

તુર્કીમાં અમેરિકાના રાજદૂત ટોમ બેરેકે આજે જણાવ્યું હતું કે ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલા બાદ ઇઝરાયલ અને સીરિયા યુદ્ધ...

જુલાઇ 18, 2025 7:51 પી એમ(PM)

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને લીધે ગત 24 કલાકમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને લીધે ગત 24 કલાકમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા બાદ આજે વરસાદી કટોકટી જાહે...

જુલાઇ 18, 2025 1:29 પી એમ(PM)

ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન  જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી

ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન અને વિશેષ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી છે. પાકિ...

જુલાઇ 17, 2025 7:48 પી એમ(PM)

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વા...

જુલાઇ 17, 2025 2:17 પી એમ(PM)

ઇરાકના અલ-કુટ શહેરના એક બજારમાં લાગેલી આગમાં 50 લોકોના મોત

ઇરાકના અલ-કુટ શહેરમાં આજે એક હાઇપર માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં આશરે 50 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇ...

જુલાઇ 16, 2025 7:31 પી એમ(PM)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયાનાં માલ પર ટેરિફ ઘટાડીને 19 ટકા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથે નવા વેપાર કરારની જાહેરાત કરી હતી, જેમાં અમેરિકન કંપનીઓને...

જુલાઇ 16, 2025 2:08 પી એમ(PM)

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહલગામ આતંકી હુમલાનો મુદ્દો ઉઠવતા SCO સમક્ષ કહ્યું, દોષીતોને સજા અપાવવા ભારત પ્રયાસરત્.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠવતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમક્ષ ...

જુલાઇ 15, 2025 1:59 પી એમ(PM)

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધોની થયેલી પ્રગતિથી માહિતગાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે આજે બેઇજિંગમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના સાથી સભ્યો સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિ...

1 2 3 4 5 73

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ