આંતરરાષ્ટ્રીય

જૂન 19, 2025 8:43 એ એમ (AM) જૂન 19, 2025 8:43 એ એમ (AM)

views 3

ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો- રશિયાના પ્રમુખે બંને દેશ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો

ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો કે, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ત્રણ હુમલા અને બોમ્બ ધડાકાને કારણે જાનહાનિની સંખ્યામાં વધારો થયો છે. ઈરાનના અધિકારીઓ અને માનવાધિકાર જૂથોનો અંદાજ છે કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા છે અને એક હજાર 300થી વધુ ઘાયલ થય...

જૂન 17, 2025 7:34 પી એમ(PM) જૂન 17, 2025 7:34 પી એમ(PM)

views 3

ઈરાન અને ઈઝરાયલે પાંચમા દિવસે પણ એકબીજા પર હુમલા કર્યા

ઈરાન અને ઈઝરાયલ પાંચમા દિવસે પણ એકબીજા પર હુમલા કરી રહ્યા છે, જેમાં સ્થાનિક નાગરિકો પર હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈઝરાયલી હુમલાના જવાબમાં ઈરાને બે મિસાઈલોનો હુમલો કર્યો, જેના કારણે મધ્ય અને ઉત્તરી ઈઝરાયલના કેટલાક ભાગોમાં વહેલી સવારે હવાઈ હુમલાની ચેતવણીઓ શરૂ થઈ ગઈ. ઈરાનના સશસ્ત્ર દળોએ ઈઝરાયલને...

જૂન 17, 2025 1:41 પી એમ(PM) જૂન 17, 2025 1:41 પી એમ(PM)

views 5

G-7ના નેતાઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, જી 7 નેતાઓએ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ અંગેનું સંયુક્ત નિવેદન જાહેર કર્યુ છે.. જી 7 ના નેતાઓએ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે, ઇઝરાયેલના પોતાનો બચાવ કરવાના અધિકારને ટેકો જાહેર કર્યો છે. જી-7 એ ચાલી રહેલા પ્રાદેશિક તણાવ ...

જૂન 17, 2025 1:26 પી એમ(PM) જૂન 17, 2025 1:26 પી એમ(PM)

views 2

ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય દુતાવાસ ભવને સલાહ આપી.

ઇરાનના તહેરાનમાં વસતા ભારતીયોને અન્ય સલામત સ્થળે ખસી જવા ભારતીય રાજદૂત ભવને સલાહ આપી છે. બીજી તરફ તેહરાનમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને શહેરની બહાર લઇ જવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, પરિવહનની બાબતમાં આત્મનિર્ભર એવા અન્ય રહેવાસીઓને પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી...

જૂન 16, 2025 6:45 પી એમ(PM) જૂન 16, 2025 6:45 પી એમ(PM)

views 2

ઈઝરાયેલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની ઇરાનની યોજના

ઈઝરાયેલ સાથે વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાન પરમાણુ અપ્રસાર સંધિમાંથી બહાર નીકળવાની યોજના બનાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને કહ્યું કે ઈરાનની સંસદ પરમાણુ સંધિ છોડવા માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરી રહી છે. રાષ્ટ્રપતિએ તેહરાનના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે પરમાણુ શસ્ત્રો વિકસાવવાની તેની કોઈ યો...

જૂન 16, 2025 4:20 પી એમ(PM) જૂન 16, 2025 4:20 પી એમ(PM)

views 3

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ યથાવત્.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ યથાવત્ છે. યુદ્ધ રોકવા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા પ્રયાસ છતાં બંને પક્ષ એક બીજા પર મિસાઈલથી હુમલો કરી રહ્યા છે. આજે સવારે ઈરાને ઈઝરાયેલના એક તેલ શુદ્ધિકરણ પ્લાન્ટને નિશાન બનાવ્યો અને પાવર ગ્રીડના એક ભાગને નુકસાન પહોંચાડ્યું. બીજી તરફ, ઈઝરાયેલની સેનાએ ...

જૂન 16, 2025 9:37 એ એમ (AM) જૂન 16, 2025 9:37 એ એમ (AM)

views 1

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચોથા દિવસે પણ સંઘર્ષ યથાવત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચોથા દિવસે પણ સંઘર્ષ યથાવત છે. લશ્કરી હુમલાઓમાં ઘણા લોકો માર્યા ગયા છે અને મોટા પાયે નુકસાન થયું છે. આ સંઘર્ષને રોકવા માટે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક કટોકટી સત્ર બોલાવ્યું હતું. જેમાં ઈરાને ઈઝરાયલના હુમલાને યુદ્ધનું કૃત્ય ગ...

જૂન 15, 2025 9:31 એ એમ (AM) જૂન 15, 2025 9:31 એ એમ (AM)

views 3

ઈઝરાયેલ અને ઈરાને તેમના ઘાતક મિસાઇલ હુમલાઓને વધુ તીવ્ર કર્યાઃ અમેરિકા અને ઈરાન વચ્ચે આજે યોજાનાર પરમાણુ વાટાઘાટો રદ

ઈઝરાયેલ અને ઈરાને તેમના ઘાતક મિસાઇલ હુમલાઓને વધુ તીવ્ર કર્યા છે. ઈરાની પ્રક્ષેપાસ્ત્રોએ ઈઝરાયેલના મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા છે, જ્યારે ઈઝરાયેલી દળોએ ગઈકાલે તેહરાનમાં લશ્કરી મથકો પર એક સાથે નવા હુમલા કર્યા હતા. આ નાટકીય અથડામણે મધ્ય પૂર્વમાં ભારે અશાંતિ પેદા કરી છે અને સમગ્ર પ્રદેશ જોખમી સ્થિતિમાં ...

જૂન 13, 2025 7:59 પી એમ(PM) જૂન 13, 2025 7:59 પી એમ(PM)

views 3

ઈઝરાયેલની સેનાએ આજે ઈરાનના અનેક સ્થળ પર હુમલો કરતા અંદાજે 50 જેટલા લોકો ઈજાગ્રસ્ત

ઈઝરાયેલની સેનાએ આજે સવારે ઈરાનના અનેક સ્થળ પર હુમલા કર્યા. દરમિયાન ઈઝરાયેલા મુખ્ય પરમાણુ સુવિધાઓને નિશાન બનાવી. ઈરાનની તસ્નીમ સરકારી સમાચાર સંસ્થા મુજબ, રહેણાક વિસ્તારો પર પણ હુમલો કરાયો છે. તેમાં ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, જ્યાં સુધી જરૂર પડશે ત્યા...

જૂન 13, 2025 8:14 એ એમ (AM) જૂન 13, 2025 8:14 એ એમ (AM)

views 3

લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી

અમેરિકાના લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરી છે. લોસ એન્જલસની પરિસ્થિતિ અંગે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપે છ...