આંતરરાષ્ટ્રીય

જુલાઇ 30, 2025 1:58 પી એમ(PM) જુલાઇ 30, 2025 1:58 પી એમ(PM)

views 6

રશિયાના કામચાત્કા દ્વીપકલ્પના પ્રશાંત કાંઠા પર આજે વહેલી સવારે 8.8ની તીવ્રતાના ધરતીકંપના આંચકા

રશિયાના કામચાત્કા દ્વીપકલ્પના પ્રશાંત કાંઠા પર આજે વહેલી સવારે 8.8ની તીવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ, શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.7 નોંધાઈ હતી. જાપાનમાં વર્ષ 2011માં આવેલા ધરતીકંપ બાદના આ સૌથી શક્તિશાળી ધરતીકંપ છે. રશિયાની સરકારી સમાચાર સંસ્થા મુજબ, ત્રણ ...

જુલાઇ 29, 2025 7:53 પી એમ(PM) જુલાઇ 29, 2025 7:53 પી એમ(PM)

views 8

અમેરિકા અને ચીને આર્થિક વિવાદોને ઉકેલવા માટે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી

વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો અમેરિકા અને ચીને લાંબા સમયથી ચાલતા આર્થિક વિવાદોને ઉકેલવા માટે આજે સ્ટોકહોમમાં બીજા દિવસની વાતચીત શરૂ કરી હતી. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને ચીનના નાયબ પ્રધાનમંત્રી હી લિફેંગ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પ્રતિનિધિમંડળો ગઈકાલે મધ્ય સ્ટોકહોમમાં સ્વીડનના વડ...

જુલાઇ 29, 2025 1:55 પી એમ(PM) જુલાઇ 29, 2025 1:55 પી એમ(PM)

views 7

થાઇલેન્ડે કંબોડિયા પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો

થાઇલેન્ડે કંબોડિયા પર ગઈકાલે થયેલા યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે, અને કહ્યું છે કે પાંચ દિવસની લડાઈને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી થયેલા કરાર છતાં પણ અથડામણ ચાલુ રહી છે. રોયલ થાઈ આર્મીના પ્રવક્તા, મેજર જનરલ વિન્થાઈ સુવારીએ જણાવ્યું હતું કે, કંબોડિયાએ રાતોરાત થાઈ પ્રદેશ પર અનેક સ્થળોએ...

જુલાઇ 28, 2025 7:52 પી એમ(PM) જુલાઇ 28, 2025 7:52 પી એમ(PM)

views 4

મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની મધ્યસ્થીમાં કંબોડિયા અને થાઇલેન્ડ “તાત્કાલિક અને બિનશરતી” યુદ્ધવિરામ માટે સંમત

મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની મધ્યસ્થીમાં કુઆલાલુમ્પુરમાં થયેલી વાટાઘાટો બાદ કંબોડિયા અને થાઇલેન્ડ "તાત્કાલિક અને બિનશરતી" યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. એક સંયુક્ત અખબારી નિવેદન અનુસાર, મલેશિયાના પુત્રજયા શહેરમાં પ્રધાનમંત્રી ઇબ્રાહિમ દ્વારા આ વિશેષ બેઠકની અધ્યક્ષતા કરવામાં આવી હતી. કંબોડિય...

જુલાઇ 28, 2025 2:16 પી એમ(PM) જુલાઇ 28, 2025 2:16 પી એમ(PM)

views 5

ઈટલીના વિશ્વ-વિદ્યાલયે જણાવ્યું છે કે, કોવિડ મહામારી દરમિયાન રસીની મદદથી 25 લાખથી વધુ લોકોના જીવ બચાવી શકાયા.

કોવિડ મહામારી દરમિયાન રસીની મદદથી 25 લાખથી વધુ લોકોના જીવ બચાવી શકાયા હતાં. ઈટલીના એક વિશ્વ-વિદ્યાલયના અભ્યાસમાં એ વાત સામે આવી કે, કોવિડની પ્રતિ 5 હજાર 400 રસીથી ઓછામાં ઓછા એક વ્યક્તિનો જીવ બચાવી શકાયો. કોવિડ સંક્રમણ પહેલા રસી લગાવનારા અંદાજે 82 ટકા લોકોનો જીવ બચાવી શકાયો, જેમાં 90 ટકાથી વધુ લોકો 6...

જુલાઇ 28, 2025 2:13 પી એમ(PM) જુલાઇ 28, 2025 2:13 પી એમ(PM)

views 6

અમેરિકા અને ચીન આજે સ્વીડનમાં વેપાર વાટાઘાટનો નવો તબક્કો શરૂ કરશે.

અમેરિકા અને ચીન આજે સ્વિડનના સ્ટૉકહૉમમાં વેપાર વાટાઘાટનો નવો તબક્કો શરૂ કરશે. અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બૅસેન્ટ અને ચીનના નાયબ પ્રધાનમંત્રી હૅ લિફૅન્ગ આ વાતચીતમાં સામેલ થશે. અમેરિકા અને ચીન વચ્ચે આ વાટાઘાટ યુરોપિયન સંઘ અને જાપાનની સાથે અમેરિકાના વેપાર કરાર પર હસ્તાક્ષર થયા બાદ તરત જ થઈ રહી છે. આ બે...

જુલાઇ 28, 2025 9:22 એ એમ (AM) જુલાઇ 28, 2025 9:22 એ એમ (AM)

views 4

અમેરિકા અને યુરોપિયન સંઘ- EU વચ્ચે વ્યાપક વેપાર કરાર થયો

અમેરિકા અને યુરોપિયન સંઘ- EU વચ્ચે વ્યાપક વેપાર કરાર થયો છે. જે મુજબ અમેરિકામાં યુરોપિયન સંઘથી આયાત થતી મોટાભાગની વસ્તુઓ પર 15 ટકા વેરો લાગશે.રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને EUના વડા ઉર્સુલા વોન ડેર લેયેને ગઈકાલે રાત્રે વેપાર કરારની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું કે જાપાનથી થતી આયા...

જુલાઇ 28, 2025 9:18 એ એમ (AM) જુલાઇ 28, 2025 9:18 એ એમ (AM)

views 4

અમેરીકાએ જણાવ્યું, પારસ્પરિક ટેરિફ લાદવાની પહેલી ઓગસ્ટની સમય મર્યાદા યથાવત છે

અમેરીકી વહીવટીતંત્રે જણાવ્યું કે, પારસ્પરિક ટેરિફ લાદવાની પહેલી ઓગસ્ટની સમયમર્યાદા યથાવત છે અને આ વખતે તેમાં કોઈ વધારો કરાશે નહીં.વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે એક કાર્યક્રમમાં સંબોધતા વિલંબની કોઈપણ શક્યતાને નકારી કાઢી હતી. હાલમાં, યુરોપિયન યુનિયન, બ્રિટન, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને જાપાનએ સ...

જુલાઇ 28, 2025 9:16 એ એમ (AM) જુલાઇ 28, 2025 9:16 એ એમ (AM)

views 5

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ પર આજે મલેશિયામાં બેઠક યોજાશે

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ પર આજે મલેશિયામાં બેઠક યોજાશે. થાઇલેન્ડના કાર્યકારી પ્રધાનમંત્રી ફુમથમ વેચાયાચાયી થાઈલેન્ડના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. કંબોડિયાના પ્રધાનમંત્રી હુન માનેટ પણ વાટાઘાટોમાં હાજરી આપે તેવી શક્યતા છે.દરમિયાન, થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સરહદ સંઘર્ષમાં મૃત્યુઆંક...

જુલાઇ 27, 2025 2:29 પી એમ(PM) જુલાઇ 27, 2025 2:29 પી એમ(PM)

views 7

ભારતે સોમાલિયાને આવશ્યક દવાઓ સહિત 10 ટન તબીબી સામગ્રી મોકલી

ભારતે સોમાલિયાને માનવતાવાદી સહાયનો જથ્થો મોકલ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મોકલાયેલી 10 ટન સામગ્રીમાં આવશ્યક દવાઓ, સર્જિકલ સાધનો, હોસ્પિટલ પુરવઠો અને બાયોમેડિકલ સાધનોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ભારત સોમાલિયાને માનવતાવાદી સહાય પૂરી ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.