આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 15, 2025 8:07 એ એમ (AM) ડિસેમ્બર 15, 2025 8:07 એ એમ (AM)

views 8

અમેરિકી સરકાર આજથી H-1B અને H-4 વિઝા અરજદારોની વિસ્તૃત ચકાસણી શરૂ કરશે

અમેરિકી સરકાર આજથી H-1B અને H-4 વિઝા અરજદારોની વિસ્તૃત ચકાસણી શરૂ કરશે, જેમાં તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ તપાસવાનો પણ સમાવેશ થાય છે. પ્રસ્તુત છે આ નવો નિર્દેશ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી વધારવા માટે લેવામાં આવેલ નવીનતમ પગલું છે.

ડિસેમ્બર 14, 2025 7:47 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 7:47 પી એમ(PM)

views 6

ઓસ્ટ્રેલિયામાં આતંકવાદી હુમલામાં 12 ના મોત – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યકત કર્યું.

ઓસ્ટ્રેલિયામાં, આજે સવારે સિડનીના બોન્ડી બીચ પર યહૂદીઓના એક કાર્યક્રમ દરમ્યાન બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં એક બંદૂકધારી સહિત 12 ના મોત થયા છે. એક નિવેદનમાં, પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીસએ આ ઘટનાને આઘાતજનક અને દુઃખદ ગણાવી. ઇઝરાયલના વિદેશમંત્રી ગિડીઓન સાઆરે કહ્યું કે તેઓ આ હુમલાથી સ્તબ્ધ છે. તેમણે ઘટન...

ડિસેમ્બર 14, 2025 1:53 પી એમ(PM) ડિસેમ્બર 14, 2025 1:53 પી એમ(PM)

views 4

હિંસાના પગલે બાંગ્લાદેશ ચૂંટણી પંચે તેના ઉચ્ચ અધિકારીઓ અને કાર્યાલયો ઉપર સલામતીની વઘુ વ્યવસ્થાની માંગણી કરી.

બાંગ્લાદેશના ચૂંટણી પંચે 13મી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીના સમયપત્રકની જાહેરાત બાદ ફરી એકવાર સર્જાયેલી અશાંતિની સ્થિતીનો ઉલ્લેખ કરીને દેશભરમાં તેના ટોચના અધિકારીઓ અને કાર્યાલયો માટે વધારાની પોલીસ સુરક્ષા માંગણી કરી છે

ડિસેમ્બર 14, 2025 9:11 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:11 એ એમ (AM)

views 5

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબારમાં બેના મોત- અનેક લોકો ઘાયલ

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીએ એલર્ટ જારી કરીને વિદ્યાર્થીઓ અને સ્ટાફને સ્થળાંતર કરવા જણાવ્યું છે. ગોળીબાર બારુસ અને હોલી બિલ્ડીંગ પાસે થયો હતો, જ્યાં યુનિવર્સિટીના એન્જિનિયરિંગ અને ફિઝિક્સ વિભાગો આવેલા છે. ગોળીબાર સમયે પરીક્ષા...

ડિસેમ્બર 13, 2025 3:26 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 3:26 પી એમ(PM)

views 8

ઈરાનમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીની ધરપકડ.

ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીની ધરપકડ કરી છે. તેમના પેરિસ સ્થિત ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તેમને માનવાધિકાર વકીલ ખોસરો અલીકોર્ડીના સ્મૃતિ સમારોહ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા.. મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે, સમર્થકો મહિનાઓથી ચેતવણી આપી રહ્યા હતા કે 53 વર્ષીય નોબેલ પુરસ્ક...

ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM) ડિસેમ્બર 12, 2025 8:46 એ એમ (AM)

views 10

નેપાળ સરકારે, જનરેશન ઝીના 10-મુદ્દાના કરારને કાયદાકીય મંજૂરી આપી

નેપાળના કાઠમંડુમાં મંત્રી પરિષદની બેઠકમાં નેપાળ સરકારે, જનરેશન ઝી ના 10-મુદ્દાના કરારને મંજૂરી આપી છે. આ તમામ મુદ્દાઓને કાયદાકીય રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરાર પર 10 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી કાર્યાલય, સિંહા દરબાર ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેનરેશન ઝી ચળવળ દરમિયાન શહીદ ...

ડિસેમ્બર 8, 2025 3:08 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 3:08 પી એમ(PM)

views 10

ચીનના લિયાઓનિંગ એરક્રાફ્ટ કેરિયરે જાપાનના દક્ષિણપશ્ચિમ ટાપુ શૃંખલા નજીક લગભગ 100 ટેક-ઓફ અને લેન્ડિંગ કરતાં જાપાને વિરોધ નોંધાવ્યો.

ચીનના લિયાઓનિંગ એરક્રાફ્ટ કેરિયરે સપ્તાહના અંતે જાપાનના દક્ષિણપશ્ચિમ ટાપુ શૃંખલા નજીક લગભગ 100 ટેક-ઓફ અને લેન્ડિંગ કર્યા, જેના કારણે જાપાને ચીનના રાજદૂત વુ જિઆંગહાઓને બોલાવીને જાપાની વિમાનોને રડાર દ્વારા નિશાન બનાવવા સહિતની ખતરનાક પ્રવૃત્તિનો વિરોધ કર્યો. જોકે, ચીને આ દાવાઓને નકાર્યા છે, જાપાન પર ફ્...

ડિસેમ્બર 8, 2025 2:47 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 2:47 પી એમ(PM)

views 10

નાઇજીરીયાની શાળામાંથી અપહરણ કરાયેલા 100 બાળકોને બચાવાયાં.

નાઇજીરીયન અધિકારીઓએ ગયા મહિને નાઇજર રાજ્યની એક શાળામાંથી અપહરણ કરાયેલા 100 બાળકોને બચાવી લેવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. બચાવાયેલા તમામને તબીબી તપાસ માટે અબુજા મોકલવામાં આવ્યા હતા. તેઓ ટૂંક સમયમાં તેમના પરિવારોને મળશે. જોકે તેમના પરિવારો સાથે પુનર્મિલન અગાઉ રાજ્યના અધિકારીઓને સોંપવામાં આવશે. 21 ...

ડિસેમ્બર 3, 2025 2:10 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 2:10 પી એમ(PM)

views 16

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહ બાદ પૂર અને ભૂસ્ખલનથી 474 લોકોના મોત

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહ બાદ મૃત્યુઆંકમાં તીવ્ર વધારો થયો છે, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રએ દિવસો સુધી ચાલેલા ભારે પૂર અને ભૂસ્ખલન પછી 474 લોકોના મોત અને 356 લોકો ગુમ થયાની પુષ્ટિ કરી છે. કેન્ડી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે, જેમાં 118 લોકોના મોતના અહેવાલ છે. ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ માનવતાવ...

ડિસેમ્બર 2, 2025 2:28 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 2:28 પી એમ(PM)

views 15

રશિયાનું 2030 સુધીમાં ભારત સાથે 100 અબજ ડોલરના વેપાર સુધી પહોંચવાનું લક્ષ્યાંક.

રશિયા 2030 સુધીમાં ભારત સાથે 100 અબજ ડોલરના વેપાર સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. રશિયાના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી ડેનિસ મન્તુરોવે એક મુલાકાતમાં આ વાત કહી હતી અને આ લક્ષ્યને ખરેખર મહત્વાકાંક્ષી ગણાવ્યું હતું. મન્તુરોવે કહ્યું કે રશિયા સહકાર માટેની પરિસ્થિતિઓમાં સુધારો કરીને વ્યાપારિક સંબંધોને સમર્થન...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.