આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 27, 2025 2:12 પી એમ(PM)

views 32

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું ૨૦૨૫-૨૬માં ભારતનું અર્થતંત્ર ૬.૬ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF એ એક અનુમાનમાં જણાવ્યું કે, વર્ષ 2025-26માં ભારતનું અર્થતંત્ર 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. વસ્તુ અને સેવા કર સુધારાઓ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની પ્રતિકૂળ અસરથી દેશને બચાવવામાં મદદ કરશે તેમ અહેવાલમાં જણાવાયું છે. ભારતનું અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્...

નવેમ્બર 27, 2025 2:10 પી એમ(PM)

views 20

શ્રીલંકાના બદુલ્લા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧ થયો

શ્રીલંકાના બદુલ્લા જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧ થઈ ગયો છે. મીડિયા અહેવાલો અનુસાર, જિલ્લામાં સાત સ્થળોએ ભારે વરસાદને કારણે થયેલી ઘટનાઓ બાદ સાત લોકો ગુમ થયા છે. ભારે વરસાદને કારણે જમીન ધસી જવાની ઘટનામાં બચાવ અને રાહત કામગીરી થઇ રહી છે. અધિકારીઓના અહેવાલ મુજબ બદુલ્લાના ઘણા ભાગમાં ભૂસ્ખલન થયા...

નવેમ્બર 25, 2025 2:12 પી એમ(PM)

views 45

ઇથોપિયામાં જ્વાળામુખીના કારણે નીકળેલા રાખના વાદળ ચીન તરફ જવાની શક્યતા..ભારતના વાતાવરણ પર કોઇ અસર નહી કરે તેમ હવામાન વિભાગે કહ્યું

હવામાન વિભાગે ઇથોપિયામાં જ્વાળામુખી ફાટવાથી નીકળેલા રાખના વાદળો આજે સાંજ સુધીમાં ભારતથી ચીન તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે રાખના વાદળો ફક્ત વિમાન સંચાલનને અસર કરી રહ્યા છે અને હવામાન કે હવાની ગુણવત્તા પર કો...

નવેમ્બર 25, 2025 2:09 પી એમ(PM)

views 25

પાકિસ્તાને, અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં કરેલા હુમલામાં નવ બાળક સહિત દસ નાગરિકોના મોત

પાકિસ્તાને,અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં રહેણાંક વિસ્તારમાં હુમલા કર્યો આ હુમલામાં નવ બાળકો સહિત દસ નાગરિકો માર્યા ગયા છે. કાર્યકારી અફઘાન સરકારના પ્રવક્તા, ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે ખોસ્તના ગુરબુઝ જિલ્લાના મુગલગાઈ સ્થાનિક રહેણાંક વિસ્તારમાં મધ રાત્રીએ હુમલો થયો હતો. આ તાજેતરના હુમલાથી હિ...

નવેમ્બર 24, 2025 2:21 પી એમ(PM)

views 25

પાકિસ્તાનના પેશાવરમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર આત્મઘાતી હુમલામાં ત્રણ સુરક્ષા કર્મચારીઓના મોત

પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ આજે પેશાવરમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર હુમલો કર્યો. આ હુમલામાં બે મોટા વિસ્ફોટ થયા અને કમ્પાઉન્ડની અંદર ભારે ગોળીબાર થયો. પ્રારંભિક અહેવાલો મુજબ, ત્રણ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઉચ્ચ સુરક્ષા ઝોનને બંધ કરી દેવામાં આવ્યો છે. આ હુમલો મુખ્ય દરવાજા પર આત્મઘા...

નવેમ્બર 23, 2025 7:48 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાની રીતમાં મૂળભૂત પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાની રીતમાં મૂળભૂત પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જોહાનિસબર્ગમાં G20 નેતાઓના શિખર સંમેલનના ત્રીજા સત્ર - "બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય: મહત્વપૂર્ણ ખનિજો, યોગ્ય કાર્ય, કૃત્રિમ બુદ્ધિ" ને સંબોધતા તેમણે કહ્યું કે ટેકનોલોજી નાણા...

નવેમ્બર 23, 2025 7:47 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રીએ IBSAને ત્રણ ખંડો, લોકશાહી અને મોટી અર્થવ્યવસ્થાઓને જોડતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા (IBSA) ફક્ત ત્રણ દેશોનો સમૂહ નથી પરંતુ ત્રણ ખંડો, ત્રણ મુખ્ય લોકશાહી અને ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓને જોડતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. શ્રી મોદીએ જણાવ્યું કે ત્રણેય દેશો એકબીજાના વિકાસને પૂરક બની શકે છે અને ટકાઉ વિકાસ માટે એક ઉ...

નવેમ્બર 23, 2025 7:43 પી એમ(PM)

views 25

અમેરિકા, યુક્રેન ઉચ્ચ અધિકારીઓ અને ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો આજે જીનેવામાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાની શાંતિ યોજનાના મુસદ્દા પર ચર્ચા કરશે.

અમેરિકા, યુક્રેન અને ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો આજે જીનેવામાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાની શાંતિ યોજનાના મુસદ્દા પર ચર્ચા કરશે. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ હાજરી આપશે. યુક્રેનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રપતિ ઝેલેન...

નવેમ્બર 23, 2025 2:00 પી એમ(PM)

views 25

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોની સંઘીય પોલીસે સાવચેતીના પગલાં તરીકે ધરપકડ કરી

બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને રાજધાની બ્રાઝિલિયામાં પોલીસે નિવારક કસ્ટડીમાં લીધા છે. ફેડરલ સંઘીય અદાલતના આદેશ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કોઈ સજાને કારણે નહીં, પરંતુ તપાસકર્તાઓની વિનંતી પર સાવચેતીના પગલા તરીકે કરવામાં આવી છે. બોલ્સોનારોને ગઈક...

નવેમ્બર 23, 2025 2:00 પી એમ(PM)

views 34

વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો – હજુ પણ બાર લોકો ગુમ છે

વિયેતનામના મધ્ય ભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે. હજુ પણ બાર લોકો ગુમ છે. મુશળધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારમાં એક હજાર 154 ઘરો ડૂબી ગયા છે. 80 હજાર 800 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.