ચૂંટણીઓ

નવેમ્બર 8, 2024 2:33 પી એમ(PM)

views 14

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે તમામ પાર્ટીઓનો આક્રમક ચૂંટણી પ્રચાર

મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ આક્રમક રીતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધુળેમાં સભાને સંબોધી હતી અને મહાવિકાસ અઘાડીએ મહારાષ્ટ્રના વિકાસમાં રોડા નાખ...

નવેમ્બર 7, 2024 11:09 એ એમ (AM)

views 10

બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે.

બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે બનાસકાંઠાના વાવ પ્રવાસે છે. શ્રી પાટીલ અહીં વિધાનસભા કાર્યકર્તાઓ સાથે બેઠક અને ચૂંટણી પ્રચાર કરશે. વાવ બેઠક પર 13 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન થશે, અને ...

નવેમ્બર 7, 2024 9:13 એ એમ (AM)

views 53

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે મહારાષ્ટ્ર, ઝારખંડ ઉપરાંત જ્યાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ, મતદારોને મફતમાં વહેંચવાની ચીજો, શરાબ, માદક પદાર્થો અને કિંમતી ધાતુઓ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી આશરે 280 કરોડ રૂપિયા અને ઝારખંડમાં...

નવેમ્બર 6, 2024 9:31 એ એમ (AM)

views 39

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ટોચના નેતાઓ આજે મુંબઈમાં એક સંયુક્ત રેલીને સંબોધશે

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA)ના ટોચના નેતાઓ આજે મુંબઈમાં એક સંયુક્ત રેલીને સંબોધશે. એક પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના નેતા અતુલ લોંધેએ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરે અને NCP ના વડા શરદ પવાર પણ આ રેલીમાં...

નવેમ્બર 6, 2024 9:29 એ એમ (AM)

views 38

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ત્રીસ નેતાઓને પક્ષમાંથી બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા નેતાઓમાં પલામૂથી ચંદ્રમા કુમારી, હજારી બાગથી કુમકુમદેવી, દુમકાથી જૂલી દેવી, લાતેહારથી બલવંતસિંહ, ખરસવાંથી અરવિંદ સિંહ, હજારી બાગથી બાકે બિહારી, બોક...

નવેમ્બર 6, 2024 9:14 એ એમ (AM)

views 11

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો છે. ઝારખંડમાં, NDA અને ભારતીય જનતા પાર્ટી (BJP) બંને જૂથોના નેતાઓ પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે લોહરદગામાં ચૂંટણી રેલીને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતુ...

નવેમ્બર 5, 2024 5:48 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ચૂંટણી પંચે મંગળવારે વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંજય વર્માને, મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા

કેન્દ્રીય ચૂંટણી પંચે મંગળવારે વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંજય વર્માને, મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. આઈપીએસ સંજય વર્મા 1990 બેચના અધિકારી છે અને હાલમાં કાયદા અને ટેકનિકલના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ એપ્રિલ, 2028 માં નિવૃત્ત થવાના છે અને મહારાષ્ટ્ર ડીજીપીના પદ માટે ...

નવેમ્બર 5, 2024 2:31 પી એમ(PM)

views 22

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે રાંચી અને લોહરદગામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે, જ્યારે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જમશેદપુર અને કોડરમામાં NDAનાં ઉમેદવારો માટે પ્રચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માંડુ...

નવેમ્બર 4, 2024 6:23 પી એમ(PM)

views 14

કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો

કેરળ, પંજાબ અને યુપીમાં ચૂંટણીની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે  આ રાજ્યોમાં 13 ને બદલે 20 નવેમ્બરના રોજમતદાન કરવામાં આવશે..ચૂંટણી પંચે ત્રણ રાજ્યોમાં 14 વિધાનસભાની બેઠકોની ચૂંટણીઓ સાથે, સંબંધિત મતદાનની તારીખો બદલી છે..જેબેઠકોની ચૂંટણીની તારીખ બદલાઈ ગઈ છે તેમાં  કેરળના પલક્કડ, પંજાબના ડેરા બાબા નાનક,...

નવેમ્બર 4, 2024 6:15 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચૂંટણી સભાઓ સંબોધી

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે હેમંત સોરેનના નેતૃત્વ વાળી સરકારે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઝારખંડના લોકોને છેતર્યા છે.. આજે ગઢવાના ચેતના મેદાનમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીએ ખોટા વચનો આપ્યા છે. પ્રધાનરમંત્રીએ કહ્યું કે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.