ચૂંટણીઓ

નવેમ્બર 12, 2024 7:05 પી એમ(PM)

views 6

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વિપક્ષ સામે પ્રહાર કર્યા

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વિપક્ષ સામે પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે કૉંગ્રેસ અનામત નીતિને નબળી પાડવાનો તેમજ દલિતો-આદિવાસીઓ અને ઓબીસી સમુદાય વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. શ્રી મોદીએ સંબોધન કરતા મહાયુતી સરકા...

નવેમ્બર 12, 2024 7:39 પી એમ(PM)

views 55

આવતીકાલે ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકો સહિત 10 રાજયોની 31વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે થશે મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાની 43 અને 10 રાજ્યોની 31 વિધાસભા બેઠકોની પેટાચૂંટણી આવતીકાલે યોજાશે. આવતી કાલે કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકોની ચૂંટણી માટે તમામ સલામતી વ્યવસ્થા પૂર્ણ થઈ ગઇ છે. મતદાન સવારે સાત વાગે શરૂ થશે અને સાંજે ...

નવેમ્બર 12, 2024 6:44 પી એમ(PM)

views 30

ઝારખંડમાં બીજા તબક્કાના વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા પૂર જોશમાં પ્રચાર

ઝારખંડમાં બીજા તબક્કાના વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે. ધાનબાદના ઝારિઆમાં ચૂંટણીસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે હેમંત સોરેનની સરકારસામે પ્રહારો કર્યા હતા. તો સિન્દરીમાં ચૂંટણી સભાનેસંબોધતા ઝારખંડ મુક્તિ મોર્ચાના વરિષ્ઠ નેતા...

નવેમ્બર 12, 2024 6:37 પી એમ(PM)

views 7

કર્ણાટકની ચન્નાપટના, શિગગાવ અને સંદુર બેઠક પર આવતીકાલે થનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ

કર્ણાટકની ચન્નાપટના, શિગગાવ અને સંદુર બેઠક પર આવતીકાલે થનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ચન્નાપટનામાં કેન્દ્રીય મંત્રી અને જેડીએસના વરિષ્ઠનેતા એચ.ડી. કુમાર સ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી અને કૉંગ્રેસના ઉમેદવાર સી.પી. યોગેશ્વર વચ્ચે સીધો જંગ છે. શિગગાવમાં ભાજપના સંસદસભ્ય...

નવેમ્બર 12, 2024 3:12 પી એમ(PM)

views 6

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ વિવિધ પક્ષો દ્વારા વિવિધ જિલ્લાઓમાં પ્રચાર..

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ વિવિધ જિલ્લાઓમાં પ્રચાર કરશે. શ્રી મોદી ચન્દ્રપુર, સોલાપુર અને પુણેમાં ચૂંટણી રેલી સંબોધશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં 2 જાહેરસભા સંબોધશે. બીજી તરફ ક...

નવેમ્બર 12, 2024 6:33 પી એમ(PM)

views 6

આસામમાં આવતીકાલે પાંચ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ

આસામમાં આવતીકાલે  યોજાનારી પાંચ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કુલ 1 હજાર 78 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.સામગુરી સહિત તમામ 5 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પૂરતાસુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે તમામ બેઠક...

નવેમ્બર 12, 2024 9:32 એ એમ (AM)

views 7

ઝારખંડમાં આવતીકાલે 43 વિધાનસભા બેઠક માટે પહેલા તબક્કામાં મતદાન થશે

ઝારખંડમાં આવતીકાલે 43 વિધાનસભા બેઠક માટે પહેલા તબક્કામાં મતદાન થશે. આ માટે રાજ્યમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સંચાલન ટુકડીને પોતપોતાના વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. 225 સંવેદનશીલ બૂથમાંથી આ ટુકડીઓ ગઈકાલે 194 મતદાન કેન્દ્ર પર ભારતીય વાયુસેનાના હેલિકૉપ્ટર દ્વારા પહોંચી છે. જ્યારે અન્ય 30 ...

નવેમ્બર 9, 2024 7:06 પી એમ(PM)

views 12

બનાસકાંઠા: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં માટે પ્રચાર વેગવંતો બન્યો

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિ-પાંખીયા ચૂંટણી જંગમાં પ્રચાર વેગવંતો બન્યો છે. ઉમેદવારો દ્વારા ગામડે-ગામડે સભાઓ કરાઇ રહી છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ખડોલ, ચાળા, લિંબાળા અને જેલાણા સહિત 13 સભાઓ કરી, તો બીજી તરફ મંત્રી ભીખુસિંહ પરમાર અને અલ્પેશ ઠાકોરે પણ સ્વરૂપજી ઠાકોર...

નવેમ્બર 9, 2024 6:58 પી એમ(PM)

views 37

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર, NDA અને I.N.D.I.A. જૂથના નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. NDA અને I.N.D.I.A. જૂથના વિવિધ નેતાઓ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે છત્તરપુરના પાલામુ ખાતે ચૂંટણી રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓબીસી, દલિત અને આદિજાતિ સમુદાયના વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છ...

નવેમ્બર 9, 2024 6:50 પી એમ(PM)

views 7

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કરવેરા નીતિની ટીકા કરી છે. આજે ધનબાદ જિલ્લાના બાઘમારા ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો ભાજપની વેરા નીતિ સમૃધ્ધ વર્ગના મૂડીવાદીઓની તરફેણ કરે છે. તેમણે કહ્યું કે, અનૂસૂચિત જાતિ અને જનજાતિના લોકોને સરકારી સંસ્થાઓમાં પુરતું પ્રતિનિધિત્વ મળતું ન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.