ચૂંટણીઓ

જાન્યુઆરી 29, 2025 2:01 પી એમ(PM)

views 14

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. દિલ્હી વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને દેવેન્દ્ર યાદવે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ રેલી અને રોડ શો ઉપરાંત ડોર ટુ ડોર પ્રચાર કરી ર...

જાન્યુઆરી 29, 2025 11:14 એ એમ (AM)

views 24

અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે.

ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને એક ઇન્ટરવ્યુ દરમિયાન યમુના નદીમાં ઝેર ભેળવવાના આરોપો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના સંદર્ભમાં નોટિસ ફટકારી છે. અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે. કમિશને કહ્યું કે, ત...

જાન્યુઆરી 29, 2025 10:25 એ એમ (AM)

views 8

પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે

પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. બંને પાલિકા માટે યોગ્ય ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. બે દિવસમાં 97 ફોર્મ ઉપડ્યા છે. રાણાવાવ પાલિકા માટે સમાજવાદી પાર્ટીના 26 ઉમેદવાર, અપક્ષ 10 ઉમેદવાર, કોંગ્રેસના 4 ઉમેદવાર અને ભાજપના 1 ઉમેદવાર એમ 41 ઉમેદ...

જાન્યુઆરી 29, 2025 10:16 એ એમ (AM)

views 9

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ છે. ત્યારે પંચમહાલ જિલ્લાની હાલોલ અને કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કાલોલ નગરપાલિકાના સાત વોર્ડ માટે 28 બેઠકો અને હાલોલ નગરપાલિકાના નવ વોર્ડની 36 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજ...

જાન્યુઆરી 22, 2025 11:15 એ એમ (AM)

views 16

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી

રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે. તમામ પાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની સામાન્ય ચૂંટણી અને બોટાદ તેમજ વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામ...

જાન્યુઆરી 22, 2025 10:31 એ એમ (AM)

views 14

દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષનાં પ્રચારના ભાગ રૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે નમો એપ્લિકેશન દ્વારા વાતચીત કરશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષનાં પ્રચારના ભાગ રૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે નમો એપ્લિકેશન દ્વારા વાતચીત કરશે. આ કાર્યક્રમ "મેરા બૂથ સબસે મજબૂત"ના નારા સાથે શરૂ થશે.5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન યોજાવાનું હોવાથી, શ્રી મોદી ચૂંટણી ...

જાન્યુઆરી 17, 2025 2:13 પી એમ(PM)

views 10

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. 10 જાન્યુઆરીથી શરૂ થયેલી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 841 ઉમેદવારીપત્રો ભરાયા છે. ઉમેદવારો સોમવાર સુધી પોતાના ઉમેદવારીપત્ર પરત ખેંચી શકશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન અને 8 ફેબ્રુઆરી...

જાન્યુઆરી 13, 2025 7:32 પી એમ(PM)

views 16

આગામી દિવસોમાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન સુચારું રીતે થાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર. એલિસ વાજે જણાવ્યું છે કે આગામી દિવસોમાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન સુચારું રીતે થાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે. નવી દિલ્હીમાં તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. સુશ્રી વાઝે કહ્યું કે 85 ...

ડિસેમ્બર 4, 2024 10:23 એ એમ (AM)

views 16

મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો તેમના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં બેઠક કરશે.

મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો તેમના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં બેઠક કરશે. પક્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધારાસભ્યોને તેમના વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં મદદ કરવા નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ...

નવેમ્બર 28, 2024 9:30 એ એમ (AM)

views 11

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે.

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવર બપોરે ચાર વાગ્યે રાંચીના મોરહાબાદી મેદાનમાં શ્રી સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શ્રી સોરેને રાંચીમાં કહ્યું કે, ‘તેમણે સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.