ડીડી ન્યૂઝ

ઓગસ્ટ 19, 2024 2:06 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 2:06 પી એમ(PM)

views 9

જમ્મૂ કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલાની આશંકાને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે

જમ્મૂ કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલાની આશંકાને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે. ડોડા, રામબન અને ઉધમપુર જિલ્લાઓને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આકાશવાણી જમ્મૂના અમારા સંવાદદાતા જણાવે છે કે આ વિસ્તારોમાં AI આધારિત ઓળખ વ્યવસ્થા, ડ્રોન અને સીસીટીવી કેમેરા મૂકવામા...

ઓગસ્ટ 19, 2024 2:05 પી એમ(PM) ઓગસ્ટ 19, 2024 2:05 પી એમ(PM)

views 11

જમ્મુ કાશ્મીર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે.

જમ્મુ કાશ્મીર વિધાનસભાની આગામી 18 સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે.   આ તબક્કામાં અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાર અને ડોડા જિલ્લામાં મતદાન થશે. ઉમેદવારો 27 મી ઑગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શક્શે.  બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી ...

ઓગસ્ટ 13, 2024 10:56 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:56 એ એમ (AM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તિરંગા યાત્રાનો અમદાવાદના વિરાટનગરમાંથી લીલી ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ...

ઓગસ્ટ 8, 2024 8:43 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 8:43 પી એમ(PM)

views 9

રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે

રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે. સામાન્ય અંદાજપત્રમાં ટ્રેનોની સાથે પ્રવાસીઓની સલામતી પર પણ સૌથી વધારે કુલ અંદાજપત્રને 40 ટકા જેટલો ખર્ચ નક્કી કરાયો છે. હવે 10 હજાર કિલોમીટર રેલવે ટ્રેક પર કવચ લગાવાશે. તેમ જ સં...

ઓગસ્ટ 7, 2024 8:28 પી એમ(PM) ઓગસ્ટ 7, 2024 8:28 પી એમ(PM)

views 7

આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં તેમજ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજા...

ઓગસ્ટ 4, 2024 7:59 પી એમ(PM) ઓગસ્ટ 4, 2024 7:59 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફીજી, ન્યૂઝીલેન્ડ્સ અને તિમોર લેસ્તેના ત્રણ દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદીમુર્મુએ આજથી ત્રણ દિવસ માટે ફિજી, ન્યૂઝીલેન્ડ્સ અને તિમોર લેસ્તેના પ્રવાસે છે.આ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ દ્વીપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. સાથે જ ભારતીય પ્રવાસીઓસાથે મુલાકાત કરશે. ભારતીય રાષ્ટ્રપતિનોઆ પ્રથમ ફિજી અને તિમોર લિસ્તે પ્રવાસ છે. એક એઠવાડિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિમૂર્મુ...

ઓગસ્ટ 3, 2024 7:54 પી એમ(PM) ઓગસ્ટ 3, 2024 7:54 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી 45.47 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 32 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી 45.47 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 32 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું હતું. નાગરિકોને એક જ સ્થળેથી તમામ સેવા ઉપલબ્ધ થશે. આ 32 સિટી સિવિક સેન્ટરના લોકાર્પણના આ દ્વિતીય તબક્કામાં બાલાસિનોર, પાટડી, કપડવંજ, બોટાદ સહિતની નગરપાલિકા...

ઓગસ્ટ 3, 2024 7:41 પી એમ(PM) ઓગસ્ટ 3, 2024 7:41 પી એમ(PM)

views 7

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે “નો પાર્કિંગ ઝોન” અને “વન-વે” માર્ગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે “નો પાર્કિંગ ઝોન” અને “વન-વે” માર્ગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સોમવારથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભને ધ્યાનમાં આ નિર્ણય લેવાયો છે. આ જાહેરનામા અનુસાર, ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી અને ...

ઓગસ્ટ 3, 2024 3:19 પી એમ(PM) ઓગસ્ટ 3, 2024 3:19 પી એમ(PM)

views 8

તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાતથી જ મેઘમહેર થઈ રહી છે

તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાતથી જ મેઘમહેર થઈ રહી છે. તાપીના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, આજે સવારે 8 વાગ્યા સુધીમાં છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આમાંથી સૌથી વધુ 2 ઈંચ વરસાદ વાલોડ તાલુકામાં વર્સ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમની જળસપાટી 335 ફૂટ સુધ...

ઓગસ્ટ 2, 2024 8:11 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 8:11 પી એમ(PM)

views 10

દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ એક લાખ ત્રણ હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું

દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળએક લાખ ત્રણ હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.  ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં એક લેખિતજવાબમાં કહ્યું કે એપ્રિલ 2021 થી  ઉત્તરપ્રદેશમાં 16 હજાર કિલોમીટરથી વધુ અને મધ્ય પ્રદેશમાં 9 હજાર 295 કિલોમીટરથી વધુરસ્તાઓનું નિર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.