ડીડી ન્યૂઝ

ડિસેમ્બર 23, 2024 2:13 પી એમ(PM)

views 8

અમેરિકી સમાચાર પત્ર વૉલ સ્ટ્રીટ જર્નલે મધ્યપ્રદેશને વર્ષ 2025 માટે સૌથી વધુ પસંદ વૈશ્વિક ગંતવ્ય સ્થળ તરીકે માન્યતા આપી છે

અમેરિકી સમાચાર પત્ર વૉલ સ્ટ્રીટ જર્નલે મધ્યપ્રદેશને વર્ષ 2025 માટે સૌથી વધુ પસંદ વૈશ્વિક ગંતવ્ય સ્થળ તરીકે માન્યતા આપી છે, જે મધ્યપ્રદેશના સમૃદ્ધ વારસા, અદભૂત વન્યજીવ અને મનોહર પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવે છે. પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના મુખ્યસચિવ અને મધ્યપ્રદેશ પ્રવાસન બૉર્ડના વહીવટી સંચાલક શિવશેખર...

ડિસેમ્બર 14, 2024 6:38 પી એમ(PM)

views 12

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સોનગઢ તાલુકાના પીપળ ગામેથી 21 કરોડથી વધુના ખર્ચે સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને વિકાસની ભેટ આપી હતી. મોરબીના ત્રાજપર, માળિયા-વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદ જિલ્લા પંચાયતમાં જે વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેનું આજે ક્રિષ્ના સિરામિક ખાતે યોજાયેલ કાર્યક્ર...

ડિસેમ્બર 10, 2024 8:15 પી એમ(PM)

views 13

સંસદના બંને ગૃહોમાં અવરોધ ચાલુ રહેતા દિવસભરની કાર્યવાહી ખોરવાઇ

સંસદના બંને ગૃહોમાં આજે પણ અવરોધ ચાલુ રહયો હતો., જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ સપ્તાહનો બીજો દિવસ છે જ્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલુ રહ્યા હતા. સંસદના બંને ગૃહોમાં શાસક પક્ષે કોંગ્રેસના નેતાઓ પર અમેરિકા સ્થિત મુખ્ય ફાઉ...

ડિસેમ્બર 5, 2024 7:33 પી એમ(PM)

views 8

ભાજપના સાંસદ નિશકાંત દુબે દ્વારા વિપક્ષ કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે કરાયેલ આક્ષેપો અનેસંભલ હિંસા અંગે કરાયેલા નિવેદનોના પગલે વિપક્ષના સભ્યો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરાતા લોકસભાની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ હતી

ભાજપના સાંસદ નિશકાંત દુબે દ્વારા વિપક્ષ કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે કરાયેલ આક્ષેપો અનેસંભલ હિંસા અંગે કરાયેલા નિવેદનોના પગલે વિપક્ષના સભ્યો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરાતા લોકસભાની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ હતી. શૂન્ય કલાક દરમ્યાન શ્રી દુબેએ ફ્રેંચ સામયિકને ટાંકીને જણાવ્યું હતું કે, કેટલાક તત્વ...

નવેમ્બર 29, 2024 7:21 પી એમ(PM)

views 17

ભારત સરકાર દ્વારા રાજયની વધુ એક સાંસ્કૃતિકહસ્તકલા વિરાસત ઘરચોળાને જી.આઈ. ટેગ મળ્યો

ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળાને જી.આઈ. ટેગ મળ્યો છે આની સાથે ગુજરાતને મળેલા કુલ જી.આઈ. ટેગની સંખ્યા 27 ઉપર પહોંચી છે અને હસ્તકલા ક્ષેત્રે આ 23 મો જી.આઈ. ટેગ મળ્યો છે.તાજેતરમાં ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડુલમ કમિશનર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજીત જી.આઈ. એન્ડ બીયોન્...

નવેમ્બર 29, 2024 6:34 પી એમ(PM)

views 10

સરકારે જણાવ્યું છે કે  દેશભરમાં ન્યાયાધીશોની 5 હજાર 600 થી વધુ જગ્યાઓ ખાલી છે

સરકારે જણાવ્યું છે કે  દેશભરમાં ન્યાયાધીશોની 5 હજાર 600 થી વધુ જગ્યાઓ ખાલી છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતમાં બે,વડી અદાલતોમાં 364 અને જિલ્લા તથા ગૌણ અદાલતોમાં પાંચ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. અલ્હાબાદ વડીઅદાલતમાં ન્યાયાધીશોની 160 મં...

નવેમ્બર 29, 2024 6:22 પી એમ(PM)

views 14

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓના અહેવાલોની સરકારે ગંભીર નોંધ લીધી છે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓના અહેવાલોની સરકારે ગંભીર નોંધ લીધી છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી છે અને આ વર્ષે ઓગસ્ટમાં સમગ્ર બાંગ્લાદેશમાં મંદિરો અને અન્ય પૂજાસ્થળો પ...

નવેમ્બર 29, 2024 9:58 એ એમ (AM)

views 34

ઉત્તર પ્રદેશ સરકારે સંભલમાં હિંસાની તાજેતરની ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે જેમાં ઓછામાં ઓછા ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો

ઉત્તર પ્રદેશ સરકારે સંભલમાં હિંસાની તાજેતરની ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે જેમાં ઓછામાં ઓછા ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોરાની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિને આ મામલાની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિના અન્ય બે સભ્યોમાં નિવૃત્ત IAS...

નવેમ્બર 29, 2024 8:55 એ એમ (AM)

views 14

કેન્દ્રિય કાપડમંત્રીએ કહ્યું કે, વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઑવરને 350 અબજ ડૉલર સુધી પહોંચાડાશે

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરીરાજ સિંહે જણાવ્યું કે, ‘વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગનો વકરો એટલે કે, ટર્નઑવરને 350 અબજ ડૉલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે.’ સુરતમાં ગઈકાલે પીએમ મિત્ર પાર્ક અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક દરમિયાન શ્રી સિંહે આ મુજબ જણાવ્યું ...

નવેમ્બર 25, 2024 7:47 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સહકારી ક્ષેત્રમાં ભાવિ વૃધ્ધિમાં ભારતની મોટી ભૂમિકા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં ભાવિ વૃધ્ધિમાં ભારત તેની મોટી ભૂમિકા જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર ગઠબંધન- ICA વૈશ્વિક સહકાર પરિષદનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, સહકારી એકમો ભારતની સંસ્કૃતિનો પાયો છે. તેમણે જણાવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.