બિહાર

ઓક્ટોબર 29, 2024 3:30 પી એમ(PM) ઓક્ટોબર 29, 2024 3:30 પી એમ(PM)

views 44

બિહારના પટનામાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ખોદકામ દરમિયાન બે મજૂરોના મોત

બિહારના પટનામાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ખોદકામ દરમિયાન બે મજૂરોના મોત થયા હોવાના અહેવાલ છે.  સત્તાવાર સૂત્રોના  જણાવ્યા પ્રમાણે  પટના મેટ્રો રેલ પ્રોજેક્ટના ભૂગર્ભ ભાગ માટે ટનલ બોરિંગ મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં છ મજૂરો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ...

ઓક્ટોબર 1, 2024 7:13 પી એમ(PM) ઓક્ટોબર 1, 2024 7:13 પી એમ(PM)

views 108

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યના પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યના પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે અધિકારીઓ સાથે બેઠક કરતા રાહતકાર્યો તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા હતા. રાજ્યના 16 જિલ્લાઓમાં અંદાજે 10 લાખ લોકોને પૂરને પગલે અસર થવા પામી છે. ચાર જિલ્લાઓ પશ્ચિંમ પંચાર...

સપ્ટેમ્બર 17, 2024 2:47 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2024 2:47 પી એમ(PM)

views 44

બિહારના ગયામાં પ્રખ્યાત પિતૃપક્ષ મેળાનો આજથી પ્રારંભ

બિહારના ગયામાં પ્રખ્યાત પિતૃપક્ષ મેળાનો આજથી પ્રારંભ થયો છે. કેન્દ્રીયમંત્રી જીતનરામ માંઝી ગયાના વિષ્ણુપદ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં 15 દિવસીય પિતૃપક્ષ મેળાનું ઉદ્ઘાટન કરશે. હિંદુ પરંપરા અનુસાર પિતૃ પક્ષના 15 દિવસના સમયગાળા દરમિયાન પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવામાં દેશભર માંથી લાખો લોકો આવે છે. અહિયાં...

ઓગસ્ટ 12, 2024 3:47 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:47 પી એમ(PM)

views 53

બિહારના જહાનાબાદમાં મંદિરમાં થયેલી નાસભાગમાં સાતના મોત, રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી

બિહારના જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં આજે સવારે થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા સાત શ્રદ્ધાળુઓના મોત અને 16 ઇજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જહાના...