નવેમ્બર 25, 2025 2:35 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:35 પી એમ(PM)

views 10

છોટાઉદેપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં 260 જેટલા રમતવીરોએ ભાગ લીધો.

છોટાઉદેપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં 260 જેટલા રમતવીરોએ ભાગ લીધો. જબુગામ ખાતે શ્રી સી. એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલયના મેદાન પર યોજાયેલા આ મહોત્સવમાં લીંબુ ચમચી, વૉલિબૉલ, રસ્સા ખેંચ, ફૂટબૉલ, વૉલીબૉલ જેવી સ્પર્ધા રમવામાં આવી. આ અંગે સાંસદ જસુ રાઠવાએ વધુ માહિતી આપી.

નવેમ્બર 25, 2025 2:34 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:34 પી એમ(PM)

views 14

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી અને રાહત સહાય, ખાતરની અછત, રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ અને નીતિગત વિષય તથા એકતા યાત્રાના કાર્યક્રમ અંગે સમી...

નવેમ્બર 25, 2025 2:33 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:33 પી એમ(PM)

views 14

રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ

રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આ સાથે જ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હાલ 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર ર...

નવેમ્બર 25, 2025 2:32 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:32 પી એમ(PM)

views 10

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં ક્રાઈમ કૉન્ફરન્સ યોજાઈ ગઈ.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં ક્રાઈમ કૉન્ફરન્સ યોજાઈ ગઈ. ગુજરાત પોલીસ અકાદમી ખાતે યોજાયેલી આ પરિષદમાં તમામ જિલ્લા, શહેર અને એકમના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને મહત્વપૂર્ણ ચર્ચા કરી

નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામમંદિર પર ધ્વજારોહણ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે આપણા દેશને રામ રાજ્યનું ભારત બનાવવા માંગીએ છીએ. રામ આ દેશના દરેક ભાગમાં હાજર છે. શ્રી મોદી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધર્મ ધ્વજ સ્થાપના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિધિવત રીતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્ય...

નવેમ્બર 25, 2025 2:16 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:16 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી સાંજે કુરુક્ષેત્રમાં ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુ તેગ બહાદુરજીને તેમના ૩૫૦મા શહીદી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ નવમા શીખ ગુરુ ને તેમના અજોડ સાહસ અને બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપી. તેમણે ઉમેર્યું કે શ્રદ્ધા અને માનવતાના રક્ષણ માટે આપેલી ગુરુ તેગ બહાદુરજી ની શહાદત સમાજને હં...

નવેમ્બર 25, 2025 2:12 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:12 પી એમ(PM)

views 41

ઇથોપિયામાં જ્વાળામુખીના કારણે નીકળેલા રાખના વાદળ ચીન તરફ જવાની શક્યતા..ભારતના વાતાવરણ પર કોઇ અસર નહી કરે તેમ હવામાન વિભાગે કહ્યું

હવામાન વિભાગે ઇથોપિયામાં જ્વાળામુખી ફાટવાથી નીકળેલા રાખના વાદળો આજે સાંજ સુધીમાં ભારતથી ચીન તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે રાખના વાદળો ફક્ત વિમાન સંચાલનને અસર કરી રહ્યા છે અને હવામાન કે હવાની ગુણવત્તા પર કો...

નવેમ્બર 25, 2025 2:10 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:10 પી એમ(PM)

views 4

પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ થતાંની સાથે જ ચાર ધામ યાત્રાનું સમાપન થશે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ કરાશે. આ સાથે આ વર્ષની ચાર ધામ યાત્રાનું ઔપચારિક સમાપન થશે. બપોરે 2 વાગીને 56 મિનિટે મંદિરના કપાટ શિયાળાની ઋતુ દરમિયાન બંધ કરાશે. ઔપચારિક સમાપન જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો બદ્રીનાથ આવી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ ...

નવેમ્બર 25, 2025 2:09 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:09 પી એમ(PM)

views 16

પાકિસ્તાને, અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં કરેલા હુમલામાં નવ બાળક સહિત દસ નાગરિકોના મોત

પાકિસ્તાને,અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં રહેણાંક વિસ્તારમાં હુમલા કર્યો આ હુમલામાં નવ બાળકો સહિત દસ નાગરિકો માર્યા ગયા છે. કાર્યકારી અફઘાન સરકારના પ્રવક્તા, ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે ખોસ્તના ગુરબુઝ જિલ્લાના મુગલગાઈ સ્થાનિક રહેણાંક વિસ્તારમાં મધ રાત્રીએ હુમલો થયો હતો. આ તાજેતરના હુમલાથી હિ...

નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM)

views 23

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે નવસારીમાં નવનિર્મિત બસ ટર્મિનલનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે નવસારીમાં નવનિર્મિત બસ ટર્મિનલનું લોકાર્પણ કરશે. PPP એટલે કે, જાહેર ખાનગી ભાગીદારીથી 29 હજાર 510 ચોરસ મીટર વિસ્તારમાં આ પ્રતિકાત્મક બસપૉર્ટનું નિર્માણ કરાયું છે. 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ બસપૉર્ટ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ઉપરાંત શ્રી પટેલ જિલ્લા...