માર્ચ 17, 2025 2:22 પી એમ(PM)

views 10

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પુરુષ ટીમ ઇટાલી સામે વૉલ્વર-હૅમ્પટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મૅચ ભારતીય સમય મુજબ, સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે.

માર્ચ 17, 2025 10:02 એ એમ (AM)

views 11

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પુરુષ ટીમ ઇટાલી સામે વૉલ્વર-હૅમ્પટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મૅચ ભારતીય સમય મુજબ, સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે. સાત દિવસ ચાલનારી ટૂર્નામૅન્ટમાં યુનાઈટેડ કિંગ્ડમના વેસ્ટ મિડલૅન્ડ્સ ક્ષેત્રમાં બર્મિંઘમ, કૉવેન્ટ્રી, વૉલ્સૉલ અ...

માર્ચ 17, 2025 9:58 એ એમ (AM)

views 10

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અમેરિકાનાં રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકાનાં રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ, તુલસી ગબાર્ડે શ્રી ડોભાલ સાથે ભારત અને અમેરિકાના સંબંધોના અનેક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તુલસી ગબાર્ડ પોતાનાં બહુ-રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ભાર...

માર્ચ 17, 2025 9:57 એ એમ (AM)

views 8

સુરતના ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામ માટે ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત કરાયું

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે ગઈકાલે સુરતના ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામ માટે ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં લગભગ ૭૦૦ જિલ્લામાં જળસંચય માટે દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવામાં...

માર્ચ 17, 2025 9:50 એ એમ (AM)

views 12

મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આજથી વધુ પાંચ ચિત્તા જોવા મળશે

મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાન- K.N.P.માં આજથી વધુ પાંચ ચિત્તા જોવા મળશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી આપતા જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાથી લવાયેલા ગામિની નામના માદા ચિત્તાને આવતીકાલે K.N.P.માં મુક્ત કરાશે. ગામિની સાથે તેમના 2 નર અને 2 માદા બચ્...

માર્ચ 17, 2025 9:50 એ એમ (AM)

views 8

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ગઈકાલે વઢવાણ-વાઘેલા-વસ્તડી-ચુડા રોડ પર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત કરાયું

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે ગઈકાલે વઢવાણ-વાઘેલા-વસ્તડી-ચુડા રોડ પર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત કરાયું. અંદાજે ૧૪ કરોડ ૯૨ લાખ રૂપિયાના ખર્ચે બનનારા ૨૦૦ મીટર લાંબા આ બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ચુડા તાલુકાના અંદાજિત ૪૫ ગામોના લોકોને ...

માર્ચ 17, 2025 9:39 એ એમ (AM)

views 11

કેન્દ્રીય નાણામંત્રી આજે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે એક સમર્પિત એપ્લિકેશન રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના- P.M.I.S. માટે એક સમર્પિત એપ્લિકેશન રજૂ કરશે, જેનો ઉદ્દેશ યોજનાના બીજા તબક્કા માટે નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવી ભાગીદારીને વધારવાનો છે. 31 માર્ચ સુધી નોંધણી કરાવી શકાશે. મૉબાઈલ ફૉન પર ઉપલબ્ધ આ ઍપ્લિકેશન અરજદારોને સુવિધા પૂરી પા...

માર્ચ 17, 2025 9:37 એ એમ (AM)

views 17

ભારતીય લોકો સદભાવમાં વિશ્વાસ કરે છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત તટસ્થ નથી, પરંતુ શાંતિ માટે મજબૂતીથી પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, ભારત શાંતિ અંગે જે પણ બોલે છે, વિશ્વ તેને સાંભળે છે. કારણ કે, ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીજીની ધરતી છે. શ્રી મોદીએ A.I. સંશોધક અને પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમૅન સાથેની વાતચીતમાં ક...

માર્ચ 17, 2025 9:34 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી સાથે વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે બંને દેશના સંબંધના વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે. શ્રી લક્સન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવા રાષ્ટ્રપતિ ભવન પણ જશે. શ્રી લક્સન આજે મુંબઈની મુલાકાત દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે. શ્રી લક્સનના પ્રવાસનો ઉદ્...

માર્ચ 17, 2025 9:29 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાયસીના ડાયલૉગની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટૉફર લક્સન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેઓ સંબોધન કરશે. આ રાયસીના ડાયલૉગ કાર્યક્રમ 19 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે “કાળચક્રઃ લોકો, શાંતિ અને પૃથ્વી”...