નવેમ્બર 26, 2025 8:41 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:41 એ એમ (AM)

views 28

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે કરમસદથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો પ્રારંભ થશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતના કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રા શરૂ થશે. ૧૧ દિવસની આ પદયાત્રા ૬ ડિસેમ્બરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન્ થશે, જે આશરે ૧૯૦ કિલોમીટરનું અંતર કાપશે. આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં એક રા...

નવેમ્બર 26, 2025 8:46 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:46 એ એમ (AM)

views 48

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે, મુખ્ય સમારોહ નવી દિલ્હીના બંધારણ ખંડના સેન્ટ્રલ હોલમાં યોજાશે

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ વર્ષની ઉજવણીનો વિષય છે - "આપણું બંધારણ - આપણું આત્મસન્માન". મુખ્ય સમારોહ નવી દિલ્હીના બંધારણ ખંડના સેન્ટ્રલ હોલમાં યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ અને...

નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

views 17

રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર કાર્યક્રમ યોજાશે

રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આજે મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રાજન સિંહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારો 2025 પ્રદાન કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પશુધન અને ડેરી ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે અનેક મુખ્ય પહેલો શરૂ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રી મોહાલી મિ...

નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી મોદી હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદના GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા-સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સુવિધા અત્યાધુનિક એવિએશન પ્રોપલ્શન એન્જિન માટે સફ્રાનની સમર્પિત જાળવણી...

નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM) નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

views 7

ભારત આજે રશિયાના નેતૃત્વ હેઠળના યુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર માટે ઔપચારિક વાટાઘાટો શરૂ કરશે

ભારત આજે રશિયાના નેતૃત્વ હેઠળનાયુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર માટે ઔપચારિક વાટાઘાટો શરૂ કરશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જાહેરાતકરી છે કે રશિયા, આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સહિત પાંચસભ્યોના યુરેશિયન આર્થિક સંઘ જૂથ સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર ચર્ચા, 20 ઓગસ્ટ, 2025 સંદ...

નવેમ્બર 25, 2025 8:12 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:12 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો. આ મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ઉજવણી અને રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ધ્વજ ભારતીય સભ્યતાના પુનર્જાગરણનું પ્રતીક છે. તેમણે કહ્ય...

નવેમ્બર 25, 2025 8:10 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:10 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીએ ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદના ચાદર ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિ નિમિત્તે હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યસ્તરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગુરુ ગ્રંથ સાહિબને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે યોજાયેલા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી અને તેમના માનમાં એક ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડ...

નવેમ્બર 25, 2025 8:09 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:09 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી આવતીકાલે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને બંને ગૃહોના સાંસદો હાજર રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમનું નેતૃત્વ કરશે અને બંધારણની પ્રસ્તાવના વાંચશે...

નવેમ્બર 25, 2025 8:07 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:07 પી એમ(PM)

views 5

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રીએ વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સાથે મુલાકાત કરી

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી, અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ આજે ભારતની મુલાકાત પૂર્ણ કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન મંત્રી અઝીઝીએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો, જોડાણ અને લોકો વચ્ચેના આદાનપ્રદાન અંગે ચર્ચા કરી હતી. અફઘાન...

નવેમ્બર 25, 2025 8:05 પી એમ(PM) નવેમ્બર 25, 2025 8:05 પી એમ(PM)

views 11

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો

ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટે 27 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે હજુ 522 રનની જરૂર છે. અગાઉ, દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે 260 રન બનાવીને તેનો બીજો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્...