માર્ચ 20, 2025 8:03 પી એમ(PM)

views 12

સરકારે પાંચ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા માટે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર સાથે સંબંધિત તેની વિવિધ યોજનાઓ હેઠળ 1100થી વધુ માળખાગત યોજનાઓને મંજૂરી આપી છે.

સરકારે પાંચ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા માટે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર સાથે સંબંધિત તેની વિવિધ યોજનાઓ હેઠળ 1100થી વધુ માળખાગત યોજનાઓને મંજૂરી આપી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત પીએમ...

માર્ચ 20, 2025 8:01 પી એમ(PM)

views 15

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ- ઉજવવામાં આવી રહ્યો છે.

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ- ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ વિશ્વભરના માનવ જીવનમાં સુખ અને સુખાકારીની સુસંગતતાને સાર્વત્રિક ધ્યેયો અને આકાંક્ષાઓ તરીકે ઓળખવા અને જાહેર નીતિના ઉદ્દેશ્યોમાં તેમની માન્યતાના મહત્વને ઓળખવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષનો વિષય છે - સંભાળ અને વહેંચણી. ખુશી દિવસ જે ...

માર્ચ 20, 2025 7:59 પી એમ(PM)

views 12

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને દાનવીર બિલ ગેટ્સ સાથે ચર્ચા કરી હતી.

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને દાનવીર બિલ ગેટ્સ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકનો ઉદ્દેશ ભારતની નવીનતા અને જૈવઉત્પાદન વૃદ્ધિમાં ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપની ભાગીદારીને વિસ્તૃત કરવાનો હતો. ડૉક્ટર સિંહ અને શ્રી ગેટ્સે દેશની બાયોટેકનોલોજી સ...

માર્ચ 20, 2025 7:58 પી એમ(PM)

views 14

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે સૈનિકોએ નક્સલમુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે સૈનિકોએ નક્સલમુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. તેમણે જણાવ્યું કે, આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં દેશ નક્સલ મુક્ત થઈ જશે. નરેન્દ્ર મોદી સરકાર નક્સલવાદીઓ સામે નિર્દયી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી શાહે ક...

માર્ચ 20, 2025 7:56 પી એમ(PM)

views 12

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ કહ્યું કે આ નાણાકીય સહાય ખેલાડીઓ, કોચિંગ અને સહાયક સ્ટાફ અને પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે. ટીમનાં 15 ખેલાડીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 3-3 કરોડ ર...

માર્ચ 20, 2025 7:54 પી એમ(PM)

views 13

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માતા પીઢ શિલ્પકાર રામ સુતારને મહારાષ્ટ્રનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માતા પીઢ શિલ્પકાર રામ સુતારને મહારાષ્ટ્રનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં આ જાહેરાત કરી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં આ જાહેરાત કરી. શ્રી રામ સુતાર પદ્મ ભૂષણ પુરસ્...

માર્ચ 20, 2025 7:46 પી એમ(PM)

views 12

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે. શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે. કેન્દ્ર સરકારના માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં કુલ એક હજાર 499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પ...

માર્ચ 20, 2025 7:44 પી એમ(PM)

views 10

ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ છે.

ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ છે. ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી ૫ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત ૧૭ માર્ચથી શુભારંભ થયો હતો. કેન્દ્ર સરકારે ઘઉં માટે 2 હજાર 425 પ્રતિ ક્વિન્ટ...

માર્ચ 20, 2025 7:43 પી એમ(PM)

views 10

વિધાનસભા ગૃહમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના વિશે વિગતો આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, અત્યાર સુધીમાં કુલ 381 કરોડથી વધુના ખર્ચે 14 લાખ 4 હજાર 628 જેટલા આદિજાતિ ખેડુતોને લાભ અપાયો છે.

વિધાનસભા ગૃહમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના વિશે વિગતો આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, અત્યાર સુધીમાં કુલ 381 કરોડથી વધુના ખર્ચે 14 લાખ 4 હજાર 628 જેટલા આદિજાતિ ખેડુતોને લાભ અપાયો છે. દરમિયાન લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, વિશ્વકર્મા યોજના અંતર્ગત રાજ્યના ...

માર્ચ 20, 2025 7:41 પી એમ(PM)

views 10

પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરાઇ.

પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરાઇ. વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે વન બહારના વિસ્તારોમાં એક હજાર 143 ચોરસ કિલોમીટરના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પરની ચર્ચ...