નવેમ્બર 27, 2025 3:51 પી એમ(PM) નવેમ્બર 27, 2025 3:51 પી એમ(PM)

views 4

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી. શ્રી ગડકરીએ રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને ઇજારદારોને તાકીદ કરી છે. તેમણે માર્ગોના નિર્માણ અને સમારકામમાં નાગરિક સુરક્ષાને સર્...

નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM) નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)

views 12

ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાના અવસરને રમત ગમત મંત્રીએ ગૌરવની ક્ષણ ગણાવી

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં 74 કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સહિત મહાનુભાવોએ આ નિર્ણયને વધાવતા આનંદ વ્યક્ત કર્ય...

નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM) નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)

views 9

આ નાણાકીય વર્ષમાં કુલ ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદન એક હજાર 730 લાખ ટન થવાનો અંદાજ

સરકારે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ માટે કુલ ખરીફ અનાજનું ઉત્પાદન એક હજાર 730.33 લાખ ટન થવાનો અંદાજ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે ખરીફ પાક ઉત્પાદનનો પહેલો અંદાજ જાહેર કર્યો હતો. 2025-26 માટેના અનુમાન મુજબ, ચોખાનું ઉત્પાદન 1 હજાર 240 લાખ ટનથી વધુ થવાનો અંદાજ છે, જે ગયા વર્...

નવેમ્બર 27, 2025 7:28 એ એમ (AM) નવેમ્બર 27, 2025 7:28 એ એમ (AM)

views 119

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશભરમાં 2 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર ડિલીટ કર્યા

આધાર ડેટાની ચોકસાઈ જાળવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશભરમાં 2 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર ડિલીટ કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે UIDAI એ આ ડેટા ભારતના રજિસ્ટ્રાર જનરલના કાર્યાલય અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી...

નવેમ્બર 27, 2025 7:13 એ એમ (AM) નવેમ્બર 27, 2025 7:13 એ એમ (AM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025- CDD 2025ના ત્રીજા સંસ્કરણના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025- CDD 2025ના ત્રીજા સંસ્કરણના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. બે દિવસીય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સંરક્ષણ સુધારાઓ, ટેકનોલોજીકલ પરિવર્તન, નાગરિક-લશ્કરી એકીકરણ અને 2047 સુધીમાં વિકસિત ભારત માટે ભારતની ઉભરતી સુર...

નવેમ્બર 27, 2025 10:11 એ એમ (AM) નવેમ્બર 27, 2025 10:11 એ એમ (AM)

views 16

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન સાથે ત્રીજા ભારત-ઇન્ડોનેશિયાસંરક્ષણ મંત્રી  સ્તરીય સંવાદની સહ-અધ્યક્ષતા કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન સાથે ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ મંત્રી  સ્તરીય સંવાદનીસહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે  કે આ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા વિકાસની સમીક્ષા ઉપરાંત, બહુપક્ષીય મુદ્દાઓ અને દ્વિપક્ષ...

નવેમ્બર 27, 2025 6:37 એ એમ (AM) નવેમ્બર 27, 2025 6:37 એ એમ (AM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટનાઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-1નું પણ અનાવરણ કરશે, આરોકેટ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં પણ લોન્ચ કરી શકે છે. આ અત્યાધુનિક કેમ્પસમાંબહુવિધ પ્રક્ષેપણ વાહન...

નવેમ્બર 27, 2025 6:28 એ એમ (AM) નવેમ્બર 27, 2025 6:28 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા અને ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે ભુવનેશ્વર જવા રવાના થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા અને ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે ભુવનેશ્વર જવા રવાના થશે. રાષ્ટ્રપતિ આજે ભુવનેશ્વરમાં ઓડિશા વિધાનસભાના સભ્યોને સંબોધિત કરશે. આવતીકાલે તેઓ લખનૌમાં બ્રહ્માકુમારી મેડિટેશન ફોર ગ્લોબલ યુનિટી એન્ડ ફેથમાં અને ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના ડાયમંડ જ્યુબિલીના સમાપન સમારો...

નવેમ્બર 26, 2025 8:05 પી એમ(PM) નવેમ્બર 26, 2025 8:05 પી એમ(PM)

views 9

વર્ષ 2030માં રાષ્ટ્રમંડળ રમત અમદાવાદમાં યોજાશે – ગ્લાસગૉમાં રાષ્ટ્રમંડળની સામાન્ય સભામાં જાહેરાત

૨૦૩૦માં ૧૦૦મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. ૨૦૧૦ માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ પછી આ ભારતની બીજી કોમનવેલ્થ ગેમ્સ હશે.ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં ૭૪ કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદનું વિઝન ગ્લાસગો ૨૦૨૬ની ગતિ પર આધ...

નવેમ્બર 26, 2025 8:04 પી એમ(PM) નવેમ્બર 26, 2025 8:04 પી એમ(PM)

views 6

હૈદરાબાદમાં રમાયેલી ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં સર્વિસીઝ સામે ગુજરાતની ટીમનો વિજય

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં આજે સર્વિસીઝ સામેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. હૈદરાબાદના જિમખાના મૅદાનમાં રમાયેલી મૅચમાં ગુજરાતે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો.ત્યારબાદ સર્વિસીઝ ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 182 રન બનાવ્યાં. ટીમ તરફથી સૌથી વધુ 60 રન ઑપનિંગ બૅટ્સમ...