નવેમ્બર 27, 2025 7:50 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:50 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની દિશામાં આગળ વધી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની દિશામાં આગળ વધી રહી છે. અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના વિસ્તરણનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું, સુધારાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી હૈદરાબાદમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી પરિસરનું ...

નવેમ્બર 27, 2025 7:48 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:48 પી એમ(PM)

views 5

વિવિધ માર્ગ પરિયોજના માટે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયા ફાળવવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ખાતરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યને રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજના માટે કેન્દ્ર સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયા આપવા માટે ખાતરી આપી છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં શ્રી ગડકરીએ રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ – NHAIની રાજમાર્...

નવેમ્બર 27, 2025 7:47 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:47 પી એમ(PM)

views 4

સર્વોચ્ચ અદાલતે દિવ્યાંગોના ગૌરવનું રક્ષણ કરવા કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સર્વોચ્ચ અદાલતે દિવ્યાંગોના ગૌરવનું રક્ષણ કરવા માટે કડક કાયદાની જરૂરિયાત પર ભાર મૂકતા, આજે કેન્દ્રને એસસી-એસટી કાયદાની જેમ દિવ્યાંગો અને દુર્લભ આનુવંશિક વિકારોની ઉપહાસ કરતી અપમાનજનક ટિપ્પણીઓને દંડનીય ગુનો બનાવવા માટે કાયદો બનાવવાનું વિચારવાનું કહ્યું. સર્વોચ્ચ અદાલત એસએમએ ક્યોર ફાઉન્ડેશન દ્વારા દાખલ...

નવેમ્બર 27, 2025 7:46 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:46 પી એમ(PM)

views 4

ભારત અને ઇન્ડોનેશિયાના સરક્ષણ મંત્રીએ વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર અંગે નવી દિલ્હીમાં વાતચીત કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન આજે નવી દિલ્હીમાં ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ પ્રધાનોના સંવાદની સહ-અધ્યક્ષતા કરી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી અને ઊંડા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની પુષ્ટિ કરી. બેઠક દરમિયાન, બંને દે...

નવેમ્બર 27, 2025 7:44 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:44 પી એમ(PM)

views 7

ભારતીય ખેલાડી તન્વી શર્મા લખનૌમાં સૈયદ મોદી આંતર રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યા.

૧૬ વર્ષીય ભારતીય શટલર તન્વી શર્માએ આજે લખનૌમાં સૈયદ મોદી આંતર રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં માં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારાને હરાવીને મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. તન્વીએ રાઉન્ડ ઓફ ૧૬ મેચમાં જાપાની અનુભવી ખેલાડીને ૧૩-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૯ થી હરાવી. સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલમા...

નવેમ્બર 27, 2025 7:24 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:24 પી એમ(PM)

views 13

વિવિધ માર્ગ પરિયોજના માટે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયા ફાળવવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ખાતરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યને રાજમાર્ગ સહિતની અન્ય પરિયોજના માટે કેન્દ્ર સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયા આપવા માટે ખાતરી આપી છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં શ્રી ગડકરીએ રાજ્યમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ – NHAIની રાજમાર્...

નવેમ્બર 27, 2025 7:23 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:23 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડમાં રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીનો વર્ષ 2035માં આવનારો પ્રસંગ વિકસિત ભારત – વિકસિત ગુજરાત માટે સીમાચિહ્ન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. વલસાડના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ખાતે રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જે જવાબદારી મળી તેની નિષ્ઠાથ...

નવેમ્બર 27, 2025 7:22 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:22 પી એમ(PM)

views 9

ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાનો આજથી શુભારંભ

ગીરસોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થયો છે જેપહેલી ડિસેમ્બર સુધી ચાલશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સદભાવનામેદાનમાં યોજાનારા આ મેળાનો આજે જુનાગઢ રૅન્જ પોલીસ વડા નીલેશ જાજડિયાએ શુભારંભ કર્યો. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, વર્ષ 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, આધ્...

નવેમ્બર 27, 2025 7:19 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:19 પી એમ(PM)

views 12

અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતની યજમાની આપવાના નિર્ણયને રાજ્યભરમાંથી વ્યાપક આવકાર

વર્ષ 2030ની રાષ્ટ્રમંડળ રમત અમદાવાદમાં યોજાવા અંગે ગ્લાસ્ગોમાં સત્તાવાર જાહેરાત થતાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતની યજમાની આપવાના નિર્ણયને રાજ્યભરમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, અમદાવાદ રમતના આય...

નવેમ્બર 27, 2025 7:15 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:15 પી એમ(PM)

views 8

પાટણનાં વિદ્યાર્થિની ભાર્ગવી ભગોરાએ રાજસ્થાનમાં રમાયેલી ખેલો ઇન્ડિયાની તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

પાટણનાં વિદ્યાર્થિની ભાર્ગવી ભગોરાએ રાજસ્થાનમાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ-વિદ્યાલયનાં આ વિદ્યાર્થિનીએ જયપુરમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગૅમ્સ હેઠળ યોજાયેલી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. વિશ્વ-વિદ્યાલયના કુલપતિ, કુલસચિવ અને શારીરિક શિક્ષણ ...