નવેમ્બર 29, 2025 8:24 એ એમ (AM) નવેમ્બર 29, 2025 8:24 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 60માં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરિક્ષકોના સમ્મેલનની અધ્યક્ષતા કરશે – વિવિધ સત્રોમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 60મા અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના સમ્મેલનનું અધ્યક્ષ પદ સંભાળશે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે વિવિધ સત્રોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકો પણ એનાયત કરશે.ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે છત્તીસગઢના રાયપુરમા ઇન્ડિયન ઇન્સ્...

નવેમ્બર 29, 2025 8:23 એ એમ (AM) નવેમ્બર 29, 2025 8:23 એ એમ (AM)

views 57

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહને કારણે 69 લોકોના મોત – 34 લાપતા – ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ સહાય મોકલી

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહને કારણે 69નાં મોત થયા છે, 34 વ્યક્તિ ગુમ થયા છે. ચક્રવાતને કારણે બે લાખ વધુ લોકો પ્રભાવિત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત કરી શ્રીલંકાને ટેકો આપવા ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે.વ્યાપક પૂર અને ભૂસ્ખલનને કારણે પરિવહન, વીજ પુરવઠો અને આવશ્યક સેવ...

નવેમ્બર 29, 2025 8:20 એ એમ (AM) નવેમ્બર 29, 2025 8:20 એ એમ (AM)

views 14

56માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ગોવામાં એવોર્ડ સમારોહ સાથે સમાપન

56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ IFFI ગઈકાલે ગોવાના શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ખાતે પુરસ્કાર વિતરણ સાથે સમાપ્ત થયો. અભિનેતા રજનીકાંતને છેલ્લા 50 વર્ષમાં ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિયેતનામની એશલે મેફેર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સ્કિન ઓફ યુથને ધ ગોલ્ડન પીકોક એવોર...

નવેમ્બર 28, 2025 7:54 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:54 પી એમ(PM)

views 6

રાજ્યનાં ખેલાડી કાજલ વાજાએ હરિયાણામાં રાષ્ટ્રીય શાળા સ્તરની દોડ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

રાજ્યનાં ખેલાડી કાજલ વાજાએ રાષ્ટ્રીય શાળાસ્તરની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા જણાવ્યા મુજબ, હરિયાણાના ભિવાનીમાં યોજાયેલી 69-મી રાષ્ટ્રીય શાળાસ્તરની રમત સ્પર્ધામાં 19 વર્ષથી ઓછી વયની ઍથ્લેટિક્સ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. કાજલ વાજાએ 100 મીટર દોડમાં 12 પૂર્ણાં...

નવેમ્બર 28, 2025 7:53 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:53 પી એમ(PM)

views 7

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા સરદાર પટેલના આદર્શ જરૂરી

રાજ્યમાં યોજાઈ રહેલી સરદાર ઍટ 150 રાષ્ટ્રીય યુનિટી માર્ચ– પદયાત્રાનો આજે ત્રીજો દિવસ છે. કરમસદથી કેવડિયા સુધી યોજાનારી પદયાત્રાના પ્રથમ માર્ગમાં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી આજે આ પદયાત્રા યોજાઈ. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, એસ. પી. સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ...

નવેમ્બર 28, 2025 7:53 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:53 પી એમ(PM)

views 7

કેન્દ્રીય સચિવ ટી. વી. સોમનાથને કહ્યું, ઉદ્યમીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિમાં સુધારો કરાશે

કેન્દ્રીય સચિવ ટી. વી. સોમનાથને કહ્યું, ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજાકેન્દ્રી બનાવે છે. વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં સહભાગી થતાં શ્રી સોમનાથને તમામને દેશના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શન આપ્...

નવેમ્બર 28, 2025 7:52 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:52 પી એમ(PM)

views 3

વલસાડમાં સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ – વિકસિત ભારત માટે ગુજરાતને અગ્રેસર રાખવા અંગે સામૂહિક મંથન

વલસાડમાં યોજાયેલી રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિરમાં આજે વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, પોષણ અને જાહેર આરોગ્ય, હરિત ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી અને સેવાક્ષેત્રમાં ગુજરાતને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે અગ્રેસર રાખવા અંગે સામૂહિક મંથન થયું. શિબિરમાં આજે સામૂહિક વિકાસની નેમ સાકાર કરતી પા...

નવેમ્બર 28, 2025 7:51 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:51 પી એમ(PM)

views 7

રાજ્યમાં S.I.R. પ્રક્રિયા હેઠળ પરત મળેલા 81 ટકાથી વધુ ગણતરી પત્રકનું ડિજિટાઈઝેશન પૂર્ણ – આવતીકાલથી બે દિવસ તાલુકાસ્તરની શિબિર યોજાશે

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા હેઠળ પરત મળેલા 81 ટકાથી વધુ ગણતરીપત્રકનું ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે. જ્યારે 89.61 ટકા ડિજિટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે રહ્યો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.રાજ્યમાં આગામી ચાર ડિસેમ્બર સુધી યોજાનારી S.I.R. પ્રક્રિયામાં અ...

નવેમ્બર 28, 2025 7:38 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:38 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – વિકસિત ભારતનો માર્ગ તેના લોકોની એકતામાં રહેલો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ તેના લોકોની એકતામાં રહેલો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં, ગોવાએ માત્ર તેની મૂળ સંસ્કૃતિને જ સાચવી રાખી નથી પરંતુ સમય જતાં તેને બદલી પણ છે. ગોવાના કાનાકોનામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક કાર્યક્...

નવેમ્બર 28, 2025 7:34 પી એમ(PM) નવેમ્બર 28, 2025 7:34 પી એમ(PM)

views 13

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો GDP વૃદ્ધિ દર 8.2 ટકા ; પ્રધાનમંત્રીએ જીડીપી વૃદ્ધિદરને બિરદાવ્યો.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 8.2 ટકા હતો. ઉત્પાદન, ગૌણ અને તૃતીય ક્ષેત્રોના મજબૂત પ્રદર્શનને કારણે ઝડપી વૃદ્ધિ દર શક્ય બન્યો છે. બીજા ત્રિ-માસિકમાં GDP વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિ-માસિકમાં 7.8 ટકા અને ગયા વર્ષના સમાન સમયગાળામાં 5.6 ટકા...