નવેમ્બર 29, 2025 3:28 પી એમ(PM) નવેમ્બર 29, 2025 3:28 પી એમ(PM)

views 7

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

"ઠક્કરબાપા"ના હૂલામણા નામથી જાણીતા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સચિવ સહિત અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કૃતજ્ઞતાભાવે પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્...

નવેમ્બર 29, 2025 3:26 પી એમ(PM) નવેમ્બર 29, 2025 3:26 પી એમ(PM)

views 7

નવસારી કૃષિ યુનિવર્સિટી અને તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરવામા આવ્યુ

નવસારી કૃષિ યુનિવર્સિટી અને તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૯૫ ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત અસ્પી એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટના આચાર્ય ડૉ. જે. જે. પસ્તાગિયા દ્વાર...

નવેમ્બર 29, 2025 2:06 પી એમ(PM) નવેમ્બર 29, 2025 2:06 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોની બેઠક ચાલી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં 60માં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે આયોજિત વિવિધ સત્રોમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. કોન્ફરન્સને સંબોધતા, તેમણે દેશને આધુનિક જોખમોથી ...

નવેમ્બર 29, 2025 2:05 પી એમ(PM) નવેમ્બર 29, 2025 2:05 પી એમ(PM)

views 4

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું-ભારત ટૂંક સમયમાં વિશ્વમાં અગ્રણી સેમિકન્ડક્ટર ઉત્પાદક બનશે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વમાં અગ્રણી સેમિકન્ડક્ટર ઉત્પાદક બનશે. તેમણે કહ્યું કે મોહાલીમાં સેમિકન્ડક્ટર તાલીમ પ્રયોગશાળા આ ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા ભજવશે. શ્રી વૈષ્ણવે ગઈકાલે મોહાલી પ્રયોગશાળામાં સેમિકન્ડક્ટર પ્રોસેસ ગેલેરી અને પારંગત સેમિકન્ડક્ટર ત...

નવેમ્બર 29, 2025 2:04 પી એમ(PM) નવેમ્બર 29, 2025 2:04 પી એમ(PM)

views 4

DGCA એ એરબસ A-320 વિમાનોમાં તાત્કાલિક સુધારા કરવાનો આદેશ આપ્યો – જરૂરી સલામતી ફેરફારો પૂર્ણ ન કરાય ત્યાં સુધી A-320 વિમાનની તમામ ઉડાનો સ્થગિત કરાઇ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન -DGCA એ જરૂરી સલામતી ફેરફારો પૂર્ણ ન કરાય ત્યાં સુધી A-320 વિમાનની તમામ ઉડાનો સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. સુનિશ્ચિત નિરીક્ષણ અને સમારકામ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એરલાઇન્સ એરબસ A318, A319, A320 અને A321 વિમાનોનું સંચાલન કરી શકશે નહીં.એરબસે વિશ્વભરમાં તેની હજા...

નવેમ્બર 29, 2025 1:58 પી એમ(PM) નવેમ્બર 29, 2025 1:58 પી એમ(PM)

views 11

ચક્રવાત દિતવાહ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું- આવતીકાલે ઉત્તર તમિલનાડુ, પૂડુંચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના

શ્રીલંકામાં વિનાશ સર્જ્યા પછી ચક્રવાતી વાવાઝોડું દિટવાહ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે શ્રીલંકાના દરિયાકાંઠાથી લગભગ 80 કિમી પશ્ચિમમાં સ્થિત છે અને તે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને કરાઈકલથી 190 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નઈથી 440 કિમી દૂર છે. ...

નવેમ્બર 29, 2025 1:54 પી એમ(PM) નવેમ્બર 29, 2025 1:54 પી એમ(PM)

views 15

ઇન્ડોનેશિયામાં, આચેહ, ઉત્તર અને પશ્ચિમ સુમાત્રામાં સુનામી, ભૂકંપ અને પૂરથી મૃત્યુઆંક વધીને 248 થયો-100થી વધુ લોકો લાપતા.

ઇન્ડોનેશિયામાં, આચેહ, ઉત્તર સુમાત્રા અને પશ્ચિમ સુમાત્રામાં સુનામી, ભૂકંપ અને પૂરથી મૃત્યુઆંક વધીને 248 થયો છે, જ્યારે 100થી વધુ લોકો હજુ પણ લાપતા છે. બચાવ કાર્યકરો ઘણા વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, અધિકારીઓ જણાવે છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. તૂટેલા રસ્તાઓ અને સંદેશાવ્યવહાર લાઇનો ...

નવેમ્બર 29, 2025 3:32 પી એમ(PM) નવેમ્બર 29, 2025 3:32 પી એમ(PM)

views 16

સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર પદયાત્રા આજે વડોદરા આવી પહોંચી

સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર પદયાત્રા આજે વડોદરા આવી પહોંચી હતી. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતા માટે કરેલા કાર્યોને આજે પણ લોકો યાદ કરીને આટલી મોટી સંખ્યામાં પદયાત્રામાં ઉમટી પ...

નવેમ્બર 29, 2025 9:38 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:38 એ એમ (AM)

views 8

સૈયદ મુસ્તાક અલી T-20 ટુર્નામેન્ટમાં ગઈકાલે ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડાનો પરાજય

સૈયદ મુસ્તાક અલી T-20 ટુર્નામેન્ટમાં ગુજરાતનો બંગાળ સામે, સૌરાષ્ટ્રનો ઉત્તરાખંડ સામે અને બરોડાનો પુંડુંચેરી સામે પરાજય થયો છે.ગુજરાત અને બંગાળ વચ્ચેની મેચમાં ગુજરાતના 127 રનના જવાબમાં બંગાળે 18.5 ઓવરમાં 130 રન કરતા તેની જીત થઈ હતી.સૌરાષ્ટ્ર ઉત્તરાખંડ વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રે 183 રન કર્યા હતા, જવાબમ...

નવેમ્બર 29, 2025 9:37 એ એમ (AM) નવેમ્બર 29, 2025 9:37 એ એમ (AM)

views 8

રાજ્યના 5 ખેલાડીઓની અંડર-19 એશિયા કપ માટે પસંદગી

રાજ્યના પાંચ ખેલાડીઓની અંડર-19 એશિયા કપ માટે પસંદગી કરાઇ છે. BCCIએ અંડર-19 એશિયા કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના વેદાંત ત્રિવેદી, હેનીલ પટેલ અને ખીલન પટેલ તથા સૌરાષ્ટ્રના હરવંશ પંગાલીયા અને યુવરાજ ગોહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ એશિયા કપ ટુર્નામેન્ટ...