નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM)

views 2

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય- DGCA એ એરબસ A320 શ્રેણીના વિમાનોની તમામ ઉડાનોને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય- DGCA એ એરબસ A320 શ્રેણીના વિમાનોની તમામ ઉડાનોને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે. DGCA એ કહ્યું છે કે જ્યાં સુધી નિર્ધારિત સલામતી ધોરણો પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિમાનોની ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ રહેશે. જ્યાં સુધી એરબસ A318, A319, A320 અને A321 વિમાનોની નિર્ધારિત નિરીક્ષણ અને સમા...

નવેમ્બર 29, 2025 7:27 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:27 પી એમ(PM)

views 16

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી.

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ આ બેઠકમાં સંસદના બંને ગૃહોના રાજકીય પક્ષોના નેતાઓને મળશે. આ બેઠકમાં, સરકાર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગ...

નવેમ્બર 29, 2025 7:25 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:25 પી એમ(PM)

views 8

ચૂંટણી પંચે જણાવ્યું છે કે SIR ના બીજા તબક્કાની શરૂઆતથી મતદારોમાં 50 કરોડ 73 લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે ખાસ સઘન સુધારણા કામગીરી (SIR) ના બીજા તબક્કાની શરૂઆતથી મતદારોમાં 50 કરોડ 73 લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તબક્કામાં આવરી લેવામાં આવનારા લગભગ 51 કરોડ મતદારોમાંથી 99.53 ટકા મતદાર ફોર્મનું વિતરણ કરવામાં આવશે. પંચે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 40 ...

નવેમ્બર 29, 2025 7:24 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:24 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત દિત્વાહને કારણે તમિલનાડુના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લા કલેક્ટરોને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. નાગપટ્ટીનમ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે ...

નવેમ્બર 29, 2025 7:22 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:22 પી એમ(PM)

views 12

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે ટીમના ખેલાડીઓએ રાષ્ટ્રપતિને ક્રિકેટ બેટ ભેટ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ ટીમના સભ્યોને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ટીમની સફળતા અન્ય લોકોને તેમના જી...

નવેમ્બર 29, 2025 3:30 પી એમ(PM) નવેમ્બર 29, 2025 3:30 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

નવેમ્બર 29, 2025 3:28 પી એમ(PM) નવેમ્બર 29, 2025 3:28 પી એમ(PM)

views 5

રાજ્ય સરકારે ૧૫મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ ૭૪૧ કરોડ રૂપિયાથી વધુની રકમની ફાળવણી કરી

રાજ્ય સરકારે ૧૫મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ ૭૪૧ કરોડ રૂપિયાથી વધુની રકમની ફાળવણી કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ વ્યાપક ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. શ્ર...

નવેમ્બર 29, 2025 3:28 પી એમ(PM) નવેમ્બર 29, 2025 3:28 પી એમ(PM)

views 7

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

"ઠક્કરબાપા"ના હૂલામણા નામથી જાણીતા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૬મી જન્મજયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સચિવ સહિત અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કૃતજ્ઞતાભાવે પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્...

નવેમ્બર 29, 2025 3:26 પી એમ(PM) નવેમ્બર 29, 2025 3:26 પી એમ(PM)

views 7

નવસારી કૃષિ યુનિવર્સિટી અને તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરવામા આવ્યુ

નવસારી કૃષિ યુનિવર્સિટી અને તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૯૫ ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત અસ્પી એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટના આચાર્ય ડૉ. જે. જે. પસ્તાગિયા દ્વાર...

નવેમ્બર 29, 2025 2:06 પી એમ(PM) નવેમ્બર 29, 2025 2:06 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોની બેઠક ચાલી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં 60માં અખિલ ભારતીય પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે આયોજિત વિવિધ સત્રોમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. કોન્ફરન્સને સંબોધતા, તેમણે દેશને આધુનિક જોખમોથી ...