નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM) નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM)
4
ચિંતન શિબિરમાં વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ વહીવટી સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર અપાયા
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ વહીવટી સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિ રહ્યાં હતા. જે સનદી અધિકારીઓને આ કર્મયોગી સન્માન મળ્યું તેમાં વલસાડના તત્કાલીન કલેક્ટર નૈમેષ દવે, પાટણના તત્કાલીન કલેકટર અરવિંદ વી, મો...