ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 28, 2025 7:36 પી એમ(PM)

રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં મગફળીની 6 હજાર 700 કરોડ રૂપિયાની વિક્રમજનક ખરીદી કરી

રાજ્યભરમાં હાલમાં મગફળી અને સોયાબિન સહિતના ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે.તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વાર...

જાન્યુઆરી 28, 2025 3:07 પી એમ(PM)

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે.આ મેચ સાંજે સાત વાગ...

જાન્યુઆરી 28, 2025 3:05 પી એમ(PM)

રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “યુવાનોની પ્રતિભા બહાર લાવવા અને તેને વિકસાવવા સરકાર તેમની સાથે છે.”

રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “યુવાનોની પ્રતિભા બહાર લાવવા અને તેને વિકસાવવા સરકાર તેમન...

જાન્યુઆરી 28, 2025 1:58 પી એમ(PM)

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટી-20મેચ રાજકોટમાં રમાશે

મલેશીયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી અંડર-19 મહિલા વિશ્વકપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુપર સિક્સની અંતિમ મેચમાં ભારત...

જાન્યુઆરી 28, 2025 1:53 પી એમ(PM)

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા, યમુનાના પાણીના મુદ્દા પર દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા, યમુનાના પાણીના મુદ્દા પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વ...

જાન્યુઆરી 28, 2025 1:49 પી એમ(PM)

પ્રયાગરાજમાં મૌની અમાવાસ્યાને ધ્યાને લઇને શ્રધ્ધાળુઓની સલામતીની સાત સ્તરીય વ્યવસ્થા કરાઇ

ઉત્તરપ્રદેશ સરકારે આવતીકાલે મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સુનિશ્ચિ...

જાન્યુઆરી 28, 2025 1:47 પી એમ(PM)

‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઈન-ઓડિશા કોન્ક્લેવ’નુ ભુવનેશ્વરથી ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંશોધન અને નવિનીકરણ ઉપર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વરમાં ‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઇન-ઓડિશાકોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કર્યું છે.મોદી...

જાન્યુઆરી 28, 2025 10:04 એ એમ (AM)

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તેમજ આરોગ્ય સોસાયટી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તેમજ આરોગ્ય સોસાયટી ગવર્નિંગ બોડીની ...

જાન્યુઆરી 28, 2025 10:04 એ એમ (AM)

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કથાકાર મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કથાકાર મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી માનભ...