ડિસેમ્બર 1, 2025 8:31 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 8:31 એ એમ (AM)

views 2

તમિલનાડુમાં બે બસો અથડાતા 11ના મોત – 54ને ઇજા

તમિલનાડુના શિવગંગા જિલ્લામાં કુમ્માનગુડી નજીક, ગઈકાલે બે સરકારી બસો અથડાતા 11 લોકોના મોત થયા હતા અને 54 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત પિલ્લૈયારપટ્ટીથી પાંચ કિલોમીટર દૂર તિરુપત્તુરમાં થયો હતો. સ્થાનિકો અને સાથી મુસાફરો દ્વારા બચાવ કામગીરીમાં ઘણા પીડિતોને ક્ષતિગ્રસ્ત વાહનોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા....

ડિસેમ્બર 1, 2025 8:30 એ એમ (AM) ડિસેમ્બર 1, 2025 8:30 એ એમ (AM)

views 11

ભારતે ત્રણ મેચની એક દિવસિય શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ક્રિકેટમાં, ભારતે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. ગઇકાલે રાંચિમાં રમાયેલી મેચમાં 350 રનના લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકા 4 બોલ બાકી રહેતા 332 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કુલદીપ યાદવે 4 જ્યારે હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી હતી.પહેલા બેટિંગ કરતાં વિરાટ કોહલીના 120 બોલમ...

નવેમ્બર 30, 2025 7:53 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:53 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળવાને ગૌરવ સમાન ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 128મી કડીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતને મળ્યું હોવાની બાબતને ગર્વ સમાન ગણાવી હતી.. તેમણે કહ્યું હતુંકે ભારતના ખેલાડીઓ રમતગમતમાં પણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યાં છે.. તાજેતરમા જ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી હતી. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન...

નવેમ્બર 30, 2025 7:52 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:52 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લીપ એન્જિન MRO સુવિધા, INS માહે અને સ્કાયરૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી અને યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લીપ એન્જિન MRO સુવિધા, INS માહે અને સ્કાયરૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી, નવીનતા અને યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ આજે આકાશવાણી પર તેમના મન કી બાત સંબોધન દરમિયાન આ વાત કહી. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતના ખાદ્યાન્ન ઉત્...

નવેમ્બર 30, 2025 7:50 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:50 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રીએ પોલીસ પ્રત્યે જનધારણા અને ખાસ કરીને યુવાનોની ધારણામાં તાત્કાલિક ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ પ્રત્યે જનધારણા, ખાસ કરીને યુવાનોની ધારણામાં તાત્કાલિક ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે આ પરિવર્તન વ્યાવસાયિકતા, સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના વધારીને શક્ય છે. આજે રાયપુરમાં પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોના 60મા પરિષદની અધ્યક્ષત...

નવેમ્બર 30, 2025 7:49 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:49 પી એમ(PM)

views 5

ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી.

ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા (SIR) માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી છે. સુધારેલા જાહેરનામા મુજબ, હવે ફોર્મ ૧૧ ડિસેમ્બર સુધી વિતરણ કરી શકાશે. અગાઉ, આ અંતિમ તારીખ ૪ ડિસેમ્બર હતી. ડ્રાફ્ટ મતદાર યાદી હવે ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત થશે. અં...

નવેમ્બર 30, 2025 7:47 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:47 પી એમ(PM)

views 11

આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા, સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું

આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા, સરકારે આજે સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં 36 રાજકીય પક્ષોના 50 નેતાઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે બેઠક રચનાત્મક ...

નવેમ્બર 30, 2025 7:34 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:34 પી એમ(PM)

views 27

ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદા વધારી.. હવે 11મી ડિસેમ્બર સુધી ગણતરીનો તબક્કો યોજાશે

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદામાં વધારી છે. જે અનુસાર ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે 16 ડિસેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તદુપરાંત તા.16.12.2025થી 07.02.2026 દરમિયાન વાં...

નવેમ્બર 30, 2025 7:33 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:33 પી એમ(PM)

views 3

ખાસ મતદાર સુધારણા અભિયાનમાં સુરતના મજૂરા વિધાનસભા વિસ્તારમાં બીએલઓની કામગીરીને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી.. બીએલઓએ પણ કામગીરીને દેશ માટે સમર્પણ સમાન ગણાવી

રાજ્યમાં ખાસ મતદાર સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત તમામ વિધાનસભા વિસ્તારમાં આ કામગીરી બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે.. આજે સુરતની મજૂરા વિધાનસભા વિસ્તારમાં એસઆઇઆર અભિયાન હેઠળ ચાલતી કામગીરીના સ્થળની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઇને બીએલઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરીને તેમને આભાર માન...

નવેમ્બર 30, 2025 7:32 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:32 પી એમ(PM)

views 3

વડોદરામાં સરદાર ગાથા સભાને સંબોધતા કલમ-370 રદ કરી જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયાનો ભાગ હોવાનું સૌભાગ્ય ગણાવતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

રાજ્યસભામાંથી કલમ-370 દૂર કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાની પ્રક્રિયામાં તેઓ ભાગીદાર હતા, તે વાતનો ગર્વ હોવાનો ઉલ્લેખ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વડોદરા ખાતે કર્યો હતો. સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાના પાંચમા દિવસે વડોદરાના જાંબુવા સ્થિત આઈડિયલ સ્કૂલ ખાતે...