ડિસેમ્બર 2, 2025 7:38 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:38 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, દેશના દરેક નાગરિકની ડિજિટલ સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, સંચાર સાથી ઍપ સંપૂર્ણ રીતે લોકતાંત્રિક છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંધિયાએ કહ્યું, દેશના દરેક નાગરિકની ડિજિટલ સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું, સંચાર સાથી ઍપ અને પૉર્ટલ છે, જે નાગરિકોને પારદર્શક અને ઉપકરણોના માધ્યમથી પ...

ડિસેમ્બર 2, 2025 7:37 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:37 પી એમ(PM)

views 4

ઉત્તરપ્રદેશના વારણસીમાં ચોથા કાશી તમિલ સંગમમ-નો આજથી પ્રારંભ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે વારાણસીમાં ચોથા કાશી તમિલ સંગમમ-નો પ્રારંભ કરાવ્યો. તમિળનાડુના એક હજાર 400થી વધુ પ્રતિનિધિ આ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને અન્ય સહભાગીઓનું પહેલું સમૂહ કન્યાકુમારીથી આજે સવારે કાશી પહોંચ્યું, જ્યાં...

ડિસેમ્બર 2, 2025 7:17 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:17 પી એમ(PM)

views 8

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત વડોદરાના સાધલી ખાતે યોજાયેલી સરદાર ગાથા કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી સિંઘે જણાવ્યું, સરદાર પટેલે ભારતને આઝાદ કરાવવામાં અને તેની એકતા-અખંડિત...

ડિસેમ્બર 2, 2025 7:15 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:15 પી એમ(PM)

views 8

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સાયબર ગુનાઓને અટકાવવા રાજ્ય સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને કામગીરી કરશે.

સાયબર ગુનાઓને અટકાવવા રાજ્ય સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને પરિણામલક્ષી કામગીરી કરશે. ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિની 187મી બેઠકની અધ્યક્ષતા કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ગુનાની 100 ટકા રકમ ...

ડિસેમ્બર 2, 2025 7:14 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:14 પી એમ(PM)

views 8

રાજ્યમાં SIRની કામગીરી પૂરજોશમાં – 93.55 ટકા ગણતરી પત્રકના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો અગ્રેસર

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત ગણતરી પત્રકના ડિજીટાઈઝેશનમાં 93.55 ટકા કામગીરી સાથે ડાંગ જિલ્લો અગ્રેસર છે. જ્યારે 89.62 ટકા સાથે ગીર સોમનાથ બીજા અને 89.07 ટકા સાથે મોરબી જિલ્લો ત્રીજા સ્થાને છે. તો, દાહોદના લીમખેડા, બનાસકાંઠાના ધાનેરા અને થરાદ તેમજ રાજકોટના ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં 1...

ડિસેમ્બર 2, 2025 7:12 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:12 પી એમ(PM)

views 15

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે.

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. અગાઉ 80 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ જ યોજનાનો લાભ લઈ શકતા હતા. દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણય અનુસાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિનું બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું તે જો...

ડિસેમ્બર 2, 2025 7:11 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:11 પી એમ(PM)

views 5

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળને નવેમ્બરમાં 800 કરોડ રૂપિયાથી વધુની વિક્રમજનક આવક.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નવેમ્બરમાં વિક્રમજનક 800 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આવકમાં 15.88 ટકાનો ઐતિહાસિક વધારો નોંધાયો છે. આ ઉપરાંત મંડળે 628 કરોડ 68 લાખની માલવહન આવક હાંસલ કરી છે. આ નાણાકીય વર્ષના નવેમ્બર 2025 મહિનામાં અત્યાર સુધીનું સર્વોત્તમ પ્રદર્શન છે...

ડિસેમ્બર 2, 2025 7:08 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:08 પી એમ(PM)

views 9

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ ટી-20 મૅચમાં પંજાબ સામે બરોડાનો સાત વિકેટે વિજય

ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ઍલિટ ટી-20 મૅચમાં આજે પંજાબ સામે બરોડાનો સાત વિકેટે વિજય થયો છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 222 રન બનાવ્યા હતા. 223 રનના લક્ષ્યાંકને બરોડાની ટીમે 19 ઓવર અને એક બોલમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થય...

ડિસેમ્બર 2, 2025 2:54 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 2:54 પી એમ(PM)

views 5

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “પ્રધાનમંત્રી જન-ધન યોજના”ને બૅન્કિંગ ક્ષેત્ર માટે અભૂતપૂર્વ ક્રાન્તિ ગણાવી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “પ્રધાનમંત્રી જન-ધન યોજના”ને બૅન્કિંગ ક્ષેત્ર માટે અભૂતપૂર્વ ક્રાન્તિ ગણાવી. ગાંધીનગરમાં રાજ્ય સ્તરની બૅન્કિંગ સમિતિની 187-મી બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી સંઘવીએ કહ્યું, દેશમાં બૅન્કિંગ માળખાના વિસ્તરમાં ગુજરાત અગ્રેસર છે. હાલ રાજ્યના બૅન્કિંગ નૅટવર્કમાંથી 56 ટકાથી વધુ શાખ...

ડિસેમ્બર 2, 2025 2:53 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 2:53 પી એમ(PM)

views 4

નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત્ 115 ઉપાસકનું “અતુલ્ય વારસો આઈડેન્ટિટી ઍવોર્ડ”થી સન્માન કર્યું.

નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત્ 115 ઉપાસકનું “અતુલ્ય વારસો આઈડેન્ટિટી ઍવોર્ડ”થી સન્માન કર્યું. ગાંધીનગરમાં સૅક્ટર 12 ખાતે યોજાયેલા આ પુરસ્કાર સમારોહને તેમણે અસ્મિતા, ઓળખ અને મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ ગણાવ્યો. શ્રી સંઘવીએ રાજ્યની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે સૌને આગળ આવ...