ડિસેમ્બર 4, 2025 9:29 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:29 એ એમ (AM)

views 7

નવ હજારથી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદ થયેલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર એનાયત થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરશે. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ મનીષા વકીલ પણ ઉપસ્થિત રહેશે.તાજેતરમાં યોજાયેલી ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને આ સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કરાશે.

ડિસેમ્બર 4, 2025 9:26 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:26 એ એમ (AM)

views 4

ગાંધીનગરમાં યોજાયેલી 27 યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠકમાં ગણવત્તા લક્ષી કામગીરી કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને તાકિદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં 11 હજાર 360 કરોડના કુલ 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રેલવે સંબંધિત 4 યોજનાઓ, ઉદ્યોગ અને ખાણ વિભાગને સ્પર્શતા 6 અને શહેરી વિકાસ વિભાગના 15 યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અને સમીક્ષા થઈ હ...

ડિસેમ્બર 4, 2025 9:24 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:24 એ એમ (AM)

views 10

ખાસ મતદાર સુધારણા ઝુંબેશમાં 94.11 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે.. મુખ્ય નિર્વાચન અધિકારીનો માન્ય રાજકિય પક્ષોને વધુ બીએલએ મૂકવા અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું...

ડિસેમ્બર 4, 2025 9:37 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:37 એ એમ (AM)

views 14

ભારતે FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં પાંચ ચંદ્રક જીત્યા

ભારતે ગઈકાલે થાઈલેન્ડના પટાયામાં FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં પાંચ ચંદ્રક જીત્યા આશિષ લિમયેએ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે સાથી ખેલાડીઓ શશાંક સિંહ કટારિયા અને શશાંક કાનમુરી એ સાથે મળી ટીમ રજત ચંદ્રક જીત્યો. ડ્રેસેજમાં, શ્રુતિ વોરાએ ત્રણ રજત ચંદ્રક જીત્યા,જેમાં એક વ્યક્તિગત શ્રેણીમાં, ...

ડિસેમ્બર 4, 2025 8:15 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 8:15 એ એમ (AM)

views 18

બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ, ગોપાલ સિંહ ચાવલાના પાકિસ્તાન પર ગંભીર આરોપ

ખાલિસ્તાનના હિમાયતી અને હવે બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ, ગોપાલ સિંહ ચાવલાએ પાકિસ્તાની અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. તેમણે પાકિસ્તાન પર લાંબા સમય સુધી કેદમાં રાખ્યા છે અને તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. તાજેતરમાં જ સામે આવેલા ઓડિયો સંદેશાઓમાં, ચાવલાએ ...

ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM)

views 10

ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતે શ્રીલંકાને બેઈલી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી

ઓપરેશન સાગર બંધુ હેઠળ ગઈકાલે ભારતીય વાયુસેનાના વિમાને, શ્રીલંકાને બેઈલી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે દિતવાહને કારણે સંપર્ક વિહોણા માર્ગોને જોડવા બેઈલી બ્રિજ મદદરૂપ થશે.

ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ આજે નવી દિલ્હીમાં 22મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગ પર લશ્કરી અને લશ્કરી-તકનીકી સહકાર મંત્રીસ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન, બંને નેતાઓ સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચેના બહુપ...

ડિસેમ્બર 4, 2025 7:59 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 7:59 એ એમ (AM)

views 13

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. બે દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. વ...

ડિસેમ્બર 3, 2025 8:01 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 8:01 પી એમ(PM)

views 4

લોકસભામાં કેન્દ્રીય આબકારી સુધારા ખરડો 2025 પસાર

લોકસભામાં કેન્દ્રીય આબકારી સુધારા ખરડો 2025 પસાર કરાયો. તેનો ઉદ્દેશ કેન્દ્રીય આબકારી અધિનિયમ 1984માં સુધારા કરીને સિગારેટ, સિગાર, હુક્કા તમાકુ, જેવી વસ્તુઓ પર આબકારી શુલ્ક અને ઉપકર વધારવાનો છે. તેમાં દેશમાં બનેલા અથવા ઉત્પાદિત વસ્તુઓ પર કેન્દ્રીય આબકારી શુલ્ક લગાવવા અને સંગ્રહ કરવાની જોગવાઈ છે. ખરડા...

ડિસેમ્બર 3, 2025 7:58 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:58 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, દિવ્યાંગજનો સાથે સમાન વ્યવહાર કરાય ત્યારે જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, જ્યારે દિવ્યાંગજનો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે ત્યારે જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે. તેમણે કહ્યું, તેમની સાથે દયા નહીં, પણ સન્માન અને ગરિમાનો વ્યવહાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં દિવ્યાંગજન સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહને સંબોધતાં આ વાત ...