ડિસેમ્બર 4, 2025 2:45 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 2:45 પી એમ(PM)

views 10

માગશર સુદ પૂનમ નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

માગશર સુદ પૂનમ નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સવારે મંગળા આરતીમાં જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. બજારોમાં પણ ભારે ભીડ જોવા જામી હતી. આજે પૂનમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રાજાધિરાજના દરબારમાં દર્શન...

ડિસેમ્બર 4, 2025 1:52 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:52 પી એમ(PM)

views 9

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. બે દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે.

ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM)

views 6

વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પરની ચર્ચા સરકાર ટાળી રહી હોવાના વિપક્ષના આરોપોને ફગાવતા રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડા.

સરકાર તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા ટાળી રહી છે તેવા વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેના આરોપોને કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ ફગાવી દીધા છે. કોંગ્રેસના સભ્ય અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના આરોપોનો જવાબ આપતા, શ્રી નડ્ડાએ આજે ગૃહમાં ...

ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM)

views 5

જળ જીવન મિશન હેઠળ દેશમાં 15 કરોડથી વધુ ઘરોને નળના પાણીના જોડાણ પૂરા પડાયા

સરકારે કહ્યું છે કે જળ જીવન મિશન હેઠળ 15 કરોડથી વધુ ઘરોને નળના પાણીના જોડાણ પૂરા પાડવામાં આવ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ચાર કરોડ વધુ ઘરોને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાનું કામ ચાલી રહ્યું છે. મંત્રીએ ઉમેર્યું કે કેન...

ડિસેમ્બર 4, 2025 1:50 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:50 પી એમ(PM)

views 10

આજે નૌકાદળ દિવસની ઉજવણી.

આજે નૌકાદળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને બિરદાવવા આપવા દર વર્ષે 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં આ દિવસે, ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન, ભારતીય નૌકાદળે PNS ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડૂબાડી દીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી....

ડિસેમ્બર 4, 2025 1:49 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:49 પી એમ(PM)

views 21

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ, બુધવારે ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને હરાવીને યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો. રેપિડ સ્ટેજની પ્રથમ બે રમતો ડ્રો કર્યા પછી, એરિગેસીએ પ્રથમ બ્લિટ્ઝ ગેમમાં વ્હાઇટ પીસ સાથે નિર્ણાયક વિજય મેળવ્યો. તે બીજી બ્લિટ્ઝ ગેમમાં પણ સારી સ્થિતિમાં હતો, ...

ડિસેમ્બર 4, 2025 2:52 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 2:52 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ આંગણવાડી કેન્દ્ર અને નંદઘરનું નિર્માણ કરવાની જાહેરાત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ આંગણવાડી કેન્દ્ર અને નંદઘરનું નિર્માણ કરવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં નવ હજાર જેટલા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કર્યાં બાદ કાર્યક્રમને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી પટેલે રાજ્યના બ...

ડિસેમ્બર 4, 2025 9:35 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:35 એ એમ (AM)

views 7

ટેક્નિકલ કારણોસર, 7 ડિસેમ્બરે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

ટેક્નિકલ કારણોસર, 7 ડિસેમ્બરે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. યાત્રીઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી અસુવિધા ન થાય.

ડિસેમ્બર 4, 2025 9:34 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:34 એ એમ (AM)

views 14

હોટલ અને ફુડસ્ટોલમાં રાજ્યભરમાં તપાસ બાદ ખાદ્ય ગુણવત્તામાં ખામી જણાય તો સંચાલકો સામે કડક કાર્યવાહી આદેશ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના કલેકટર, મહાનગરપાલિકા કમિશનર અને દેવસ્થાનના વહીવટદારો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. જેમાં ખાદ્ય ગુણવત્તામાં ખામી જણાય તો સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ. બેઠકમાં યાત્રાળુઓની સુવિધાઓ અને આવા સ્થળો આસપાસની હોટલ, દુકાનો અને લારીઓમાં...

ડિસેમ્બર 4, 2025 9:32 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:32 એ એમ (AM)

views 24

પૂનમની ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણનો નજારો નિહાળવા મુખ્યમંત્રી આજે સાંજે ધોરડોની મુલાકાતે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવની મુલાકાત લેશે. તેઓ પૂનમની ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણને નિહાળવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પૂનમની અનોખી ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણનો ભવ્ય નજારો નિહાળવા ધો...