ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 7:55 એ એમ (AM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ મા કે નામ’ અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાનમાં જોડાવવા લોકોને અનુરોધ કર્યો

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા શ્રી ઉમિયા માતાજીના મંદિરના ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવની ઉજવણીમાં ગઈકાલે મુખ્ય...

માર્ચ 17, 2025 7:43 પી એમ(PM)

ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને પ...

માર્ચ 17, 2025 7:40 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025નું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યુઝીલેન્ડ સમકક્ષ ક્રિસ્ટોફર લક્સને આજે સાંજે નવી દિલ્હીમાં સંયુક્ત રીત...

માર્ચ 17, 2025 7:37 પી એમ(PM)

રેલવેએ છેલ્લા 10 વર્ષમાં 5 લાખ નોકરીઓનું સર્જન કર્યું : રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે રેલ માળખાને સુધારવા અને મુસાફરોને આરામદાયક અને સસ્તી મુસ...

માર્ચ 17, 2025 7:33 પી એમ(PM)

કરદાતાઓને સુવિધા આપવા માટે, 31 માર્ચ 2025 ના રોજ જાહેર રજા હોવા છતાં, બધી બેંકો ખુલ્લી રહેશે

કરદાતાઓને સુવિધા આપવા માટે, 31 માર્ચ 2025 ના રોજ જાહેર રજા હોવા છતાં, બધી બેંકો ખુલ્લી રહેશે. આજે જારી કરાયેલા એક જાહેરન...

માર્ચ 17, 2025 7:19 પી એમ(PM)

આજ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધનસિંહે જણાવ્યું કે આજ સુધી 194 ભાર...

માર્ચ 17, 2025 7:16 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ, પાણી અને વીજળીની બચતને દેશ સેવા ગણાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ, પાણી અને વીજળીની બચતને દેશ સેવા ગણાવી છે. સુરત જિલ્લાના ડિંડોલીમાં શ્રી ...

માર્ચ 17, 2025 7:14 પી એમ(PM)

વિધાનસભા ગૃહમાં આજે આદિજાતિ વિભાગની 5 હજાર 120 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર

વિધાનસભા ગૃહમાં આજે આદિજાતિ વિભાગની 5 હજાર 120 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી. આદિજાતિ વિકાસ મંત્રી ...

માર્ચ 17, 2025 7:12 પી એમ(PM)

વલસાડ યુનિટી મેરાથોનને નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ આજે પ્રસ્થાન કરાવ્યું

વલસાડ યુનિટી મેરાથોનને નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ આજે પ્રસ્થાન કરાવ્યું હતું . તિથલ ખાતે પટેલ સમાજ પ્રગતિ મંડળ દ...

માર્ચ 17, 2025 7:10 પી એમ(PM)

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવા અંદાજિત 3 હજાર 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય કરવા માટે કુલ 3 હજાર 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. વિધાનસભામાં અમદા...