ડિસેમ્બર 6, 2025 3:18 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 3:18 પી એમ(PM)

views 3

દિલ્હી વિમાન મથકે ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે, એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે, હજુ  ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત રહેશે.

દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપી છે કે ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થશે.તેમણે મુસાફરોને અસુવિધા ટાળવા માટે એરપોર્ટ માટે રવાના થતા પહેલા એરલાઇન સાથે નવીનતમ ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની સલાહ આપી છે. ઓથોરિટી વિક્ષેપો ઘટાડવા અને મુસાફરો માટે સરળ મ...

ડિસેમ્બર 6, 2025 3:16 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 3:16 પી એમ(PM)

views 3

રાષ્ટ્ર ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરને તેમના 70મા મહાપરિનિર્વાણ દિવસ – પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.

રાષ્ટ્ર ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરને તેમના 70મા મહાપરિનિર્વાણ દિવસ - પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણમાં ડૉ. આંબેડકરના અપ્રતિમ યોગદાનને ઉજાગર કરવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કાર્યક્રમ એક સ્વપ્નદ્રષ્ટા સમાજ સુધારક, ન્યાયશાસ્ત્રી અને રાજ...

ડિસેમ્બર 6, 2025 9:54 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:54 એ એમ (AM)

views 38

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બનાસ ડેરીનું મુલાકાતે, ગઇકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો આરંભ કરાવ્યો

આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની મુલાકાતે જશે. બનાસ ડેરીના દ્વારા નવનિર્મિત બાયો C.N.G. ફર્ટિલાઈઝર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ 150 ટન પાવડર પ્લાન્ટનું ખાતમુર્હૂત કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલન...

ડિસેમ્બર 6, 2025 9:53 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:53 એ એમ (AM)

views 26

ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આજે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું સમાપન થશે

ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર ખાતે સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ યાત્રા પૂર્ણ થશે. આ એકતાયાત્રાના પૂર્ણાહુતિ સમારોહમાં ...

ડિસેમ્બર 6, 2025 9:51 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:51 એ એમ (AM)

views 48

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સુધારેલો કાર્યક્રમ જાહેર, હવે ધુળેટીના દિવસે યોજનારી પરીક્ષા નવી તારીખોએ લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું સુધારેલુ ટાઈમટેબલ જાહેર કર્યુ હતું. નવા કાર્યક્રમ મુજબ ચોથી માર્ચના રોજ ધૂળેટીના દિવસે પરીક્ષા લેવાનારી હતી તેને બદલે હવે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ચોથી માર્ચની પરીક્ષા હવે ધોરણ-10નું પેપર 18 માર્ચ, ધોરણ-12...

ડિસેમ્બર 6, 2025 9:48 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:48 એ એમ (AM)

views 12

વિશેષ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત કુલ 21 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા ડિજીટાઈઝેશન સંપન્ન

સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે.2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરાયું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જે પૈકી કુ...

ડિસેમ્બર 6, 2025 9:39 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:39 એ એમ (AM)

views 5

હોકી જુનિયર વિશ્વ કપમાં, ભારતે બેલ્જિયમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

મેન્સ હોકી જુનિયર વિશ્વ કપમાં, ભારતે બેલ્જિયમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ગઇકાલે ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કરી 4-3થી મેચ જીતી હતી. ગોલ કીપર પ્રિન્સદીપ સિંહ શૂટઆઉટમાં કેટલાક અદ્ભુત બચાવ સાથે મેચનો હીરો રહ્યો. પ્રિન્સદીપને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં ...

ડિસેમ્બર 6, 2025 9:37 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:37 એ એમ (AM)

views 6

સરકારે ઇન્ડિગો ફ્લાઇટ્સમાં કામગીરીમાં અવરોધો પાછળના કારણોની સમીક્ષા માટે સમિતિની રચના કરી

સરકારે ઇન્ડિગો ફ્લાઇટ્સમાં કામગીરીમાં અવરોધો પાછળના કારણોની વ્યાપક સમીક્ષા કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.સમિતિને 15 દિવસની અંદર તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. એક નિવેદનમાં, DGCA એ જણાવ્યું કે સમિતિ, કામગીરીમાં અવરોધો માટેના મુખ્ય કારણો ઓળખશે. ઇન્ડિગો ફ્લાઇટ્સમાં અવરોધોને ધ...

ડિસેમ્બર 6, 2025 9:34 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:34 એ એમ (AM)

views 6

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાં સહકાર સલાહકાર સમિતિની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના બનાસ ડેરી ખાતે સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરશે.ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા મંત્રી સણાદરમાં બનાસ ડેરીના બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે અને સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બ...

ડિસેમ્બર 6, 2025 9:33 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:33 એ એમ (AM)

views 2

ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આજે ગુજરાતનાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું સમાપન થશે

ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે કરમસદથી નીકળેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પૂર્ણ થશે. આ પૂર્ણાહુતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય એકતા પદયાત્રા 26 નવેમ્બરના રોજ સરદાર સાહેબના જન્મ સ્થાન કરમસદથી આરંભાઇ હતી...