ડિસેમ્બર 6, 2025 7:32 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 7:32 પી એમ(PM)

views 13

રાજ્યમાં હવા પ્રદૂષણનું ધ્યાન ન રાખતી 541 બાંધકામ સાઇટને દંડ કરીને 123 લાખથી વધુની વસૂલાત

રાજ્યમાં હવા પ્રદૂષણ ઘટાડવા શહેરી વિભાગે મહાનગરપાલિકાની બે હજાર 600 થી વધુ બાંધકામ સાઈટનું માત્ર ત્રણ જ દિવસમાં નિરીક્ષણ કર્યું. હવા પ્રદૂષણનું ધ્યાન ન રાખતી રાખતી 541 જેટલી બાંધકામ સાઇટને દંડ કરીને 123 લાખથી વધુની વસૂલાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાંધીનગરમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં...

ડિસેમ્બર 6, 2025 8:27 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 8:27 પી એમ(PM)

views 8

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે,આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સરક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. બનાસ ડેરીના બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને બનાસ ડેરીના અત્યાધુનિક 150 ટીપીડી દૂધ પાવડર ...

ડિસેમ્બર 6, 2025 4:46 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 4:46 પી એમ(PM)

views 8

મહેસાણા જિલ્લામાં SIRની કામગીરી 91 ટકા જ્યારે અરવલ્લી જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સરેરાશ ૯૪.૯૧ ટકા કામગીરી પૂર્ણ

ગુજરાત સહિત અનેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાર યાદી સધન સુધારણા ઝુંબેશનું કાર્ય ચાલી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં SIRની કામગીરી 91 ટકાએ પહોંચી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, 91 હજાર 741 મતદારોના સ્થળાંતર થયાં છે. 54 હજાર મતદારો મૃત્યુ પામ્યા છે. 17 લાખ 45 હજાર ફોર્મ ભરાયાં છે. જ્યારે 46 હ...

ડિસેમ્બર 6, 2025 4:44 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 4:44 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સરક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સરક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.બનાસ ડેરીના બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને બનાસ ડેરીના અત્યાધુનિક 150 ટીપીડી દૂધ પાવડર અ...

ડિસેમ્બર 6, 2025 3:23 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 3:23 પી એમ(PM)

views 4

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કર પ્રણાલીને સરળ બનાવવા માટે કામ કરી રહી છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કર પ્રણાલીને સરળ બનાવવા માટે કામ કરી રહી છે અને આવકવેરાને હવે એક બોજારૂપ પ્રક્રિયા ન માનવી જોઈએ.આજે નવી દિલ્હીમાં ખાનગી મીડિયા સંગઠનોના સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે, નાગરિકોના ઉત્થાન માટે આવકવેરાના સ્લેબને વધુ પારદર્શક, સરળ અને સુસંગત બના...

ડિસેમ્બર 6, 2025 3:20 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 3:20 પી એમ(PM)

views 3

સર્વોચ્ચ અદાલતે ખાતરી આપી છે કે ન્યાયાધીશો ન્યાયિક પ્રક્રિયામાં કૃત્રિમ બુદ્ધિમતાએ (AI) ના ઉપયોગ અંગે ખૂબ કાળજી રાખી રહ્યા છે.

સર્વોચ્ચ અદાલતે ખાતરી આપી છે કે ન્યાયાધીશો ન્યાયિક પ્રક્રિયામાં કૃત્રિમ બુદ્ધિમતાએ (AI) ના ઉપયોગ અંગે ખૂબ કાળજી રાખી રહ્યા છે. અદાલતે કહ્યું કે, આવી ટેકનોલોજી ક્યારેય ન્યાયિક નિર્ણય લેવાની પ્રક્રિયા પર પ્રભુત્વ મેળવશે નહીં.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ...

ડિસેમ્બર 6, 2025 3:18 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 3:18 પી એમ(PM)

views 3

દિલ્હી વિમાન મથકે ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે, એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે, હજુ  ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત રહેશે.

દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપી છે કે ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થશે.તેમણે મુસાફરોને અસુવિધા ટાળવા માટે એરપોર્ટ માટે રવાના થતા પહેલા એરલાઇન સાથે નવીનતમ ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની સલાહ આપી છે. ઓથોરિટી વિક્ષેપો ઘટાડવા અને મુસાફરો માટે સરળ મ...

ડિસેમ્બર 6, 2025 3:16 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 3:16 પી એમ(PM)

views 3

રાષ્ટ્ર ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરને તેમના 70મા મહાપરિનિર્વાણ દિવસ – પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.

રાષ્ટ્ર ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરને તેમના 70મા મહાપરિનિર્વાણ દિવસ - પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણમાં ડૉ. આંબેડકરના અપ્રતિમ યોગદાનને ઉજાગર કરવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કાર્યક્રમ એક સ્વપ્નદ્રષ્ટા સમાજ સુધારક, ન્યાયશાસ્ત્રી અને રાજ...

ડિસેમ્બર 6, 2025 9:54 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:54 એ એમ (AM)

views 38

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બનાસ ડેરીનું મુલાકાતે, ગઇકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો આરંભ કરાવ્યો

આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની મુલાકાતે જશે. બનાસ ડેરીના દ્વારા નવનિર્મિત બાયો C.N.G. ફર્ટિલાઈઝર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ 150 ટન પાવડર પ્લાન્ટનું ખાતમુર્હૂત કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલન...

ડિસેમ્બર 6, 2025 9:53 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:53 એ એમ (AM)

views 26

ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આજે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું સમાપન થશે

ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર ખાતે સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ યાત્રા પૂર્ણ થશે. આ એકતાયાત્રાના પૂર્ણાહુતિ સમારોહમાં ...