ડિસેમ્બર 7, 2025 2:09 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:09 પી એમ(PM)

views 11

રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આવતીકાલે લોકસભામાં વિશેષ ચર્ચા શરૂ થશે.

રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આવતીકાલે લોકસભામાં વિશેષ ચર્ચા શરૂ થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે. મીડિયાને માહિતી આપતા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સમગ્ર દિવસની ચર્ચા બપોરે 12 વાગ્યે શરૂ થશે. તેમણે ઉમે...

ડિસેમ્બર 7, 2025 2:07 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:07 પી એમ(PM)

views 5

ગોવાની નાઇટક્લબમાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆઁક 25 થયો

ગોવાના બારડેઝ તાલુકાના અરપોરામાં એક ક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે, જેના કારણે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની ઝડપી અને કાર્યક્ષમ દેખરેખ માટે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે...

ડિસેમ્બર 7, 2025 2:05 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:05 પી એમ(PM)

views 8

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે 7 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 125 માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સરહદ માર્ગ સંસ્થા-BRO દ્વારા બનાવવામાં આવેલા 7 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શ્યોક ટનલ સહિત 125 વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ માળખાગત પ્રોજેક્ટ્સ ભારતીય સેના અને BRO ના સ...

ડિસેમ્બર 7, 2025 2:02 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:02 પી એમ(PM)

views 7

DGCA- એ ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક નોટિસ આપી.

નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય DGCAએ ઇન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારી પીટરઅલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોકયુરસરને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમાં તેમને મોટા પાયે ફ્લાઇટ રદ કરવા અંગે 24 કલાકની અંદર જવાબ આપવા જણાવ્યું છે. ફ્લાઇટ રદ કરવાથી મુસાફરોને ભારે અસુવિધા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હત...

ડિસેમ્બર 7, 2025 2:36 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:36 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. તેમણે થલતેજમાં 861 આવાસોનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત શ્રી શાહે સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન, સરખેજ અને વસ્ત્રાપુરમાં તળાવોનું લોકાર્પણ, મેમનગરમાં પાર્ટી પ્લોટ, નવા વાડજમાં 350 આવાસોનું લો...

ડિસેમ્બર 7, 2025 9:43 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 9:43 એ એમ (AM)

views 9

રાજ્યમાં ઠંડીમાં વધારો-હવામાન સૂકુ રહેવાની શક્યતા

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગઇકાલે 11.9 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યુ હતું. જ્યારે ડીસામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે રાજ્યમાં હવામાન સૂકુ રહેવાની શક્યતા દર્શાવી છે.

ડિસેમ્બર 7, 2025 9:41 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 9:41 એ એમ (AM)

views 10

ભુજના કુકમા ગામે 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા યુવાનને બચાવવા માટે તંત્રના તનતોડ પ્રયાસ

કચ્છમાં ભુજના કુકમા ગામે ગઇકાલે રાતે ઝારખંડનો એક યુવાન ખેતરમાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે યુવક ને બહાર કાઢવામાં હજુ સફળતા મળી નથી.ભુજ પ્રાંત અધિકારી અનિલ યાદવે જણાવ્યુ કે, ફાયર અને મેડિકલ ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકને ઑક્સિજન આપવાની કામગીરી કરી હતી.આર્મીની ...

ડિસેમ્બર 7, 2025 11:41 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 11:41 એ એમ (AM)

views 54

ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે ગાંધી મૂલ્યોને અનુસરવા વિદ્યાર્થીઓને અપીલ કરી

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલા બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના આજે બીજા દિવસે સમાપન સમારંભ યોજાશે. ગઇકાલના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હ...

ડિસેમ્બર 7, 2025 9:30 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 9:30 એ એમ (AM)

views 8

ખાસ મતદાર સુધારણ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ગણતરીની 98.19 ટકા કામગીરી સંપન્ન

રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની ખાસ સઘન સુધારા –SIR ગણતરીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ છે.આ સાથે રાજ્યભરમાં ગણતરીની 98.19 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. જ્યારે 80 બેઠકો પર 99 ટકાથી વધુ કામગીરી થઈ ચૂકી છે.સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગર પોશિના અને હિંમતનગર તાલુકામાં...

ડિસેમ્બર 7, 2025 7:52 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 7:52 એ એમ (AM)

views 10

ભારત અને અમેરિકાએ સરહદપાર સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી

ભારત અને અમેરિકાએ સરહદપાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે.ત્રીજી ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં 21મા ભારત-અમેરિકા સંયુક્ત કાર્યકારી જૂથ આતંકવાદ વિરોધી અને 7મા સંવાદમાં બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર, ક્વાડ અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ સહિત વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે સાથે મળીને ક...