જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM)

views 8

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં સ્થિરતાનું વાતાવરણ છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં બોલતા જણાવ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં સ્થિરતાનું વાતાવરણ છે. આ સમિટમાં ઉદ્યોગના નેતાઓએ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી.રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ગઈકાલે મો...

જાન્યુઆરી 12, 2026 9:50 એ એમ (AM)

views 16

ટ્રમ્પે અમેરિકામાં રખાયેલા વેનેઝુએલાના સરકારી ભંડોળ અદાલતો અને લેણદારો દ્વારા જપ્ત ન થાય તે માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રાખવામાં આવેલા વેનેઝુએલાના સરકારી ભંડોળને અદાલતો અને લેણદારો દ્વારા જપ્ત ન થાય તે માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.એક કાર્યકારી આદેશમાં, શ્રી ટ્રમ્પે જણાવ્યું કે વેનેઝુએલાની સરકારી થાપણો સામે જપ્તી અથવા અન્ય ન્યાયિક કાર્યવાહીની ધમકી અમેરિકાની રાષ્ટ્ર...

જાન્યુઆરી 12, 2026 9:49 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેવલપ્ડ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં આજે હાજરી આપશે

આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે. તે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરે છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં ડેવલપ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં હાજરી આપશે.શ્રી મોદી ભારત અને વિદેશના આશરે ત્રણ હજાર યુવાનો સાથે વાર્તાલાપ કરશે. પસંદ કરાયેલા સહભાગીઓ 10 વિષય...

જાન્યુઆરી 12, 2026 9:44 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે – આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ સાથે મહાત્મા મંદિર ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે. જર્મનીના ફેડરલ ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેએત્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની ...

જાન્યુઆરી 12, 2026 9:39 એ એમ (AM)

views 15

ઇસરો આજે શ્રી હરિકોટાથી DRDOના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-N1નું પ્રક્ષેપણ કરશે

ઇસરો આજે PSLV-C62 EOS-N1 મિશનનું પ્રક્ષેપણ કરશે. આજે સવારે 10:17 વાગ્યે શ્રી હરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ આ મિશન લોન્ચ કરાશે. સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત આ મિશન ભારતના સૌથી વિશ્વસનીય અને સફળ લોન્ચ વાહન, PSLVની 64મી ઉડાન હશે.પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ બનાવવા અને લોન્ચ કરવા ...

જાન્યુઆરી 12, 2026 9:38 એ એમ (AM)

views 17

વડોદરામાં રમાયેલી એક દિવસીય ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું

વડોદરામાં રમાયેલી ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ગઇકાલે ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું.ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા, નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટે 300 રન બનાવ્યા. ડેરિલ મિશેલે સૌથી વધુ 84, જ્યારે હેનરી નિકોલ્સે 62 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ...

જાન્યુઆરી 11, 2026 7:28 પી એમ(PM)

views 16

આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે

પ્રધાનમંત્રીની ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ આ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી ગાંધીનગરના મહાત...

જાન્યુઆરી 11, 2026 7:26 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રીએ આજે સાંજે ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ – ગાંધીનગર મેટ્રોના ફેઝ – 2 ના વિભાગને લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ - ગાંધીનગર મેટ્રોના ફેઝ – 2 ના લીલીઝંડી આપીને શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રીઓ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જાન્યુઆરી 11, 2026 7:05 પી એમ(PM)

views 16

રશિયાના વોરોનેઝમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત અને ત્રણ અન્ય ઘાયલ થયા

રશિયાના વોરોનેઝમાં યુક્રેનિયન ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ અન્ય ઘાયલ થયા છે. આ હુમલામાં 10 થી વધુ ઇમારતો અને એક શાળાને નુકસાન થયું છે. રશિયન હવાઈ સંરક્ષણ દળોએ 17 ડ્રોનને તોડી પાડ્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયાએ સેંકડો ડ્રોન અને ડઝનબંધ મિસાઇલોથી યુક્રેન પર બોમ્બમારો ...

જાન્યુઆરી 11, 2026 7:04 પી એમ(PM)

views 13

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન ૧૪મા દિવસે પણ ચાલુ

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન ૧૪મા દિવસે પણ ચાલુ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને ૧૧૬ થયો છે. દેશમાં ઈન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરાઇ છે. દરમિયાન ૨ હજાર ૬૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. દરમિયાન, ઈરાનના અગ્રણી નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ, દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો પાછળ અમ...