જાન્યુઆરી 12, 2026 7:26 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા મહોત્સવમાં બંને મહાનુભાવોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. પતંગ મહોત્સવ બંને દેશની મૈત્રીનું પ્રતિક બન્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ...

જાન્યુઆરી 12, 2026 8:19 પી એમ(PM)

views 22

કેન્દ્રીય અંદાજપત્ર વર્ષ 2026-27 આગામી મહિનાની પહેલી તારીખે, રવિવારે લોકસભામાં રજૂ કરાશે.

કેન્દ્રીય અંદાજપત્ર વર્ષ 2026-27 આગામી મહિનાની પહેલી તારીખે, રવિવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. સંસદનું અંદાજપત્ર સત્ર આ મહિનાની 28મી તારીખથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ગૃહમાં બજેટ રજૂ કરવાની...

જાન્યુઆરી 12, 2026 8:18 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જરૂરી – રાજકોટ VGRCમાં 381 કરોડ રૂપિયાથી વધુના MoU પર હસ્તાક્ષર

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વિકસિત ભારત 2047 માટે ગુજરાત વિકાસ ઍન્જિન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSMEના સત્રને સંબોધતા શ્રી ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જરૂર...

જાન્યુઆરી 12, 2026 7:16 પી એમ(PM)

views 6

બેંગ્લોરમાં રમાયેલી વિજય હઝારી ટ્રૉફી ક્રિકેટમાં ઉત્તરપ્રદેશ સામે સૌરાષ્ટ્રનો વિજય

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે સૌરાષ્ટ્ર-એ ઉત્તરપ્રદેશને હરાવ્યું. બેંગ્લોરમાં રમાયેલી મૅચમાં ઉત્તરપ્રદેશે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 310 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 40 ઑવર એક બૉલમાં ત્રણ વિકેટ ગુમાવી 238 રન કર્યા, પરંતુ મૅચ વચ્ચે વરસાદ થતાં VJD એટલે કે, ...

જાન્યુઆરી 12, 2026 3:14 પી એમ(PM)

views 16

ભારત અને જર્મનીએ સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિત અનેક પહેલોની જાહેરાત કરી.

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક બાદ, ભારત અને જર્મનીએ સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિત અનેક પહેલોની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને જર્મની ફક્ત આર્થિક ભાગીદારો નથી, પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પ્રત...

જાન્યુઆરી 12, 2026 3:11 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે આજે અમદાવાદમાં આંત -રાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે આજે અમદાવાદમાં આંત -રાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા મહોત્સવમાં બંને મહાનુભાવોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. સંગીત અને નૃત્યના અનેરા સંગમથી પ્રધાનમંત્રી અને જર્મનીના ચાન્સેલરનું વિશેષ સ્વાગત કર...

જાન્યુઆરી 12, 2026 3:09 પી એમ(PM)

views 5

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે ઉત્તરપ્રદેશ અને સૌરાષ્ટ્ર વચ્ચે મૅચ રમાઈ રહી છે.

ક્રિકેટની વિજય હઝારે ટ્રૉફી ઍલિટ સ્પર્ધામાં આજે ઉત્તરપ્રદેશ અને સૌરાષ્ટ્ર વચ્ચે મૅચ રમાઈ રહી છે. બેંગ્લોરમાં રમાતી મૅચમાં સૌરાષ્ટ્રની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી છે. ઉત્તરપ્રદેશની ટીમે નિર્ધારિત 50 ઑવરમાં આઠ વિકેટ ગુમાવી 310 રન બનાવ્યા છે. ટીમમાંથી સૌથી એક સરખા 88 રન અભિષેક ગોસ્વામી અને સમ...

જાન્યુઆરી 12, 2026 3:08 પી એમ(PM)

views 8

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીમાં થઈ શકે છે ઘટાડો…

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. દરમિયાન કચ્છનું નલિયા છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. આ સિવાય કંડલા વિમાનમથકમાં આઠ અને ભુજમાં નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે અમરેલી અ...

જાન્યુઆરી 12, 2026 3:06 પી એમ(PM)

views 10

તાપીમાં સોનગઢ ST બસમથક ખાતે જનજાગૃતિ ઝૂંબેશ હેઠળ A-RTO અને 108ની ટુકડી દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું.

તાપીમાં સોનગઢ ST બસમથક ખાતે જનજાગૃતિ ઝૂંબેશ હેઠળ A-RTO અને 108ની ટુકડી દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું. રાષ્ટ્રીય માર્ગ સલામત માસ 2026 અંતર્ગત પરિવહન અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યાત્રીઓ, ચાલકોમાં ટ્રાફિકના નિયમ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર આ ઝૂંબેશ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં સહાય...

જાન્યુઆરી 12, 2026 1:58 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત જર્મની સાથેની મિત્રતા અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત જર્મની સાથેની મિત્રતા અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગુજરાતના અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે પદ સંભાળ્યા પછી ચાન્સેલર ફ્રેડરિક મેએત્સેની આ ભારત અને એશિયાની ...