ડિસેમ્બર 9, 2025 7:36 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:36 એ એમ (AM)
47
ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું, વંદે માતરમની ભાવના આ શક્તિનું પ્રતીક છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ ફક્ત એક ગીત કે સ્તોત્ર નથી, પરંતુ લોકોને તેમના કર્તવ્ય પ્રત્યે જાગૃત કરવા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ ગ...