ડિસેમ્બર 10, 2025 7:51 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 7:51 પી એમ(PM)
3
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ તેમનું સન્માન પણ થાય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ તેમનું સન્માન પણ થાય છે. નવી દિલ્હીમાં માનવ અધિકાર દિવસ 2025 અને દૈનિક જરૂરિયાતો સુનિશ્ચિત કરવા પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ગૌરવ સાથે કોઈ વાટાઘાટો કરી શકાતી...