જાન્યુઆરી 15, 2026 2:05 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે દિવસના રાજ્ય પ્રવાસ પર પંજાબ પહોંચ્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે દિવસના રાજ્ય પ્રવાસ પર પંજાબ પહોંચ્યા છે. તેઓ આજે અમૃતસર ખાતે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી (GNDU) ના 50મા સુવર્ણ જયંતિ દિક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન છે. અહીં તેઓ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ અર્પણ કરશે.આવતીકાલે, રાષ્ટ્રપતિ જલંધર ખાતે ડૉ. બી.આર. આંબેડકર નેશનલ ઇન...

જાન્યુઆરી 15, 2026 2:28 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું પાલડીના ટાગોર હૉલ ખાતે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિના વિમોચન સમારોહને સંબોધતાં શ્રી શાહે આ વાત કહ...

જાન્યુઆરી 15, 2026 2:01 પી એમ(PM)

views 2

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ફરક્કા ખાતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની સુનાવણી શિબિરમાં થયેલી હિંસક ઘટના બાદ ચૂંટણી પંચે કાનૂની કાર્યવાહી શરૂ કરી

પશ્ચિમ બંગાળ મુર્શિદાબાદના ફરક્કા ખાતે આયોજિત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, SIR સુનાવણી શિબિરમાં થયેલી હિંસક ઘટના બાદ ચૂંટણી પંચે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના CEO કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક BDO એ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તોફાની તત્વો વિરુદ્ધ FIR દ...

જાન્યુઆરી 15, 2026 2:00 પી એમ(PM)

views 17

અમેરિકા સાથે તણાવ વધી રહ્યો હોવાથી ઈરાને આજે હવાઈ ક્ષેત્રને બંધ કરવાનો આદેશ લંબાવ્યો.

રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો પર તેહરાન દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શનોને લઈને અમેરિકા સાથે તણાવ વધી રહ્યો હોવાથી ઈરાને આજે વહેલી સવારે કોઈ સમજૂતી વિના વાણિજ્યિક વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરવાનો આદેશ લંબાવ્યો. સરકારે કોઈ સ્પષ્ટતા આપી નથી, જોકે અધિકારીઓએ અટકાયત કરાયેલા વિરોધીઓ પર ઝડપ...

જાન્યુઆરી 15, 2026 2:27 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું. પાલડીના ટાગોર હૉલ ખાતે યોજાયેલા સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિના વિમોચન સમારોહને સંબોધતાં શ્રી શાહે આ વાત ક...

જાન્યુઆરી 15, 2026 9:43 એ એમ (AM)

views 20

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે બોલતા રાજ્યપાલે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન...

જાન્યુઆરી 15, 2026 9:41 એ એમ (AM)

views 11

કરુણા અભિયાન અંતર્ગત પશુ દવાખાનાના કાર્યકર અને તબીબોએ પશુ પક્ષીઓને સારવાર આપી – કરુણા અભિયન 16મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે

ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગની દોરીથી ઇજા થતાં અબોલ પક્ષીઓ અને લોકોને હોસ્પિટલ ખસેડવાની ઘટના ઠેર-ઠેર થયાના અહેવાલ છે.અમદાવાદના ચંડોળા, સીટીએમ અને માધુપુરામાં દોરીથી ગળા કપાવાના ત્રણ બન્યા બનાવો બન્યા છે. ત્રણેય બનાવોમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ ...

જાન્યુઆરી 15, 2026 9:39 એ એમ (AM)

views 8

ગાંધીનગરમાં ટાઇફોઇડના નવા ત્રણ કેસ મળ્યાં, સર્વેલન્સની કામગીરી

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેકટર-24,26,28 અને આદિવાડા વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ મળતા સેકટર-24 તથા સેકટર-29ના અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે.સર્વેલન્સની ટીમમાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા આશાબહેનોની કુલ 85 ટીમ દ્વારા સર્વેન...

જાન્યુઆરી 15, 2026 9:38 એ એમ (AM)

views 15

નાયબ મુખ્યમંત્રીએ લોકોને ઉત્તરાયણની ઉજવણી બાદ ધાબા – અગાસી પરથી પતંગના દોર નીચે ઉતારી લેવા અપીલ કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે સુરતમાં પરિવારજનો અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે, પતંગની ડોર આપણને સંતુલન, શિસ્ત અને ધીરજ શીખવે છે.ગુજરાતમાં મકરસંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પ્રેમ અને આત્મીયતાનો જીવંત અનુભવ છે. તેવો તેમણે મત વ્યક્ત કરત...

જાન્યુઆરી 15, 2026 9:37 એ એમ (AM)

views 6

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી, મોડી રાત સુધી આતશબાજી સાથે ઉજવણી કરાઇ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લોકોએ મકરસંક્રાંતિના પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી. લોકોએ ધાબા પરથી વિવિધ રંગોના પતંગો આકાશમાં ચડાવીને પતંગ ઉડાવવાની મોજ માણી હતી. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું હતું. "કાઇપો છે" ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ લોકોએ શેરડી, બોર, જલેબી, ઊંધિયું, તલ-સ...