ડિસેમ્બર 4, 2025 7:59 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 7:59 એ એમ (AM)

views 4

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. બે દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. વ...

ડિસેમ્બર 3, 2025 8:01 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 8:01 પી એમ(PM)

views 1

લોકસભામાં કેન્દ્રીય આબકારી સુધારા ખરડો 2025 પસાર

લોકસભામાં કેન્દ્રીય આબકારી સુધારા ખરડો 2025 પસાર કરાયો. તેનો ઉદ્દેશ કેન્દ્રીય આબકારી અધિનિયમ 1984માં સુધારા કરીને સિગારેટ, સિગાર, હુક્કા તમાકુ, જેવી વસ્તુઓ પર આબકારી શુલ્ક અને ઉપકર વધારવાનો છે. તેમાં દેશમાં બનેલા અથવા ઉત્પાદિત વસ્તુઓ પર કેન્દ્રીય આબકારી શુલ્ક લગાવવા અને સંગ્રહ કરવાની જોગવાઈ છે. ખરડા...

ડિસેમ્બર 3, 2025 7:58 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:58 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, દિવ્યાંગજનો સાથે સમાન વ્યવહાર કરાય ત્યારે જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, જ્યારે દિવ્યાંગજનો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે ત્યારે જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે. તેમણે કહ્યું, તેમની સાથે દયા નહીં, પણ સન્માન અને ગરિમાનો વ્યવહાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં દિવ્યાંગજન સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહને સંબોધતાં આ વાત ...

ડિસેમ્બર 3, 2025 7:57 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:57 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, સમગ્ર વિશ્વમાં નાગરિકોને સામાજિક સુરક્ષા આપનારો ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, આજે અંદાજે 64 ટકા નાગરિક ઓછામાં ઓછા એક પ્રકારની સામાજિક સુરક્ષા મેળવે છે. તેનાથી ભારત સમગ્ર વિશ્વમાં નાગરિકોને સામાજિક સુરક્ષાનો લાભ આપનારો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. નવી દિલ્હીમાં આજે ઇન્ડિયાએજ 2025 સંમેલનમાં તેમણે જૂના શ્ર...

ડિસેમ્બર 3, 2025 7:56 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:56 પી એમ(PM)

views 2

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના આક્ષેપોને ફગાવતા કહ્યું, સંચાર સાથી ઍપથી જાસૂસી શક્ય જ નથી.

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના જાસૂસીના આક્ષેપોને ફગાવતા કહ્યું, સંચાર સાથી ઍપથી જાસૂસી શક્ય જ નથી અને થશે પણ નહીં. લોકસભામાં આજે એક પ્રશ્નના જવાબમાં શ્રી સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, ઉપયોગકર્તા પોતાની સુવિધા મુજબ નોંધણી કરાવીને ઍપને સક્રિય કરી શકે છે અને તેનો લાભ મેળવી શકે છ...

ડિસેમ્બર 3, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:54 પી એમ(PM)

views 2

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સાત માઓવાદી ઠાર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં સાત માઓવાદી ઠાર મરાયા. આ અભિયાનમાં બે સુરક્ષાકર્મી શહીદ થયા. જ્યારે એક જવાન ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે જણાવ્યું, બીજાપુર-દંતેવાડા સરહદ પર માઓવાદીઓની હોવાની માહિતી મળતાં દાંતેવાડા અને બીજાપુરના જિલ્લ...

ડિસેમ્બર 3, 2025 7:19 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:19 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને અત્યારથી જ એલર્ટ થવા તાકીદ કરી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ, રાજ્યમાં હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને અત્યારથી જ એલર્ટ થવા તાકીદ કરી હતી, તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભા...

ડિસેમ્બર 3, 2025 7:16 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:16 પી એમ(PM)

views 6

ગુજરાત વહીવટી સુધારણા પંચનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો

ગુજરાત વહીવટી સુધારણા પંચ GARC નો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આ પંચની રચના કરવામાં આવી હતી. ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાનોને યોગ્ય તકો ત...

ડિસેમ્બર 3, 2025 7:15 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:15 પી એમ(PM)

views 3

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં SIR અંગે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ. જેમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ભાજપ, કોંગ્રેસ, આપ અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓને SIR ની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં શ્રી શુક...

ડિસેમ્બર 3, 2025 7:14 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:14 પી એમ(PM)

views 3

વડોદરાના ફોફળીયા ગામે રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં રાજ્યપાલે જણાવ્યું કે જે સમાજ પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે તે હંમેશા જીવંત રહે છે.

સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લામાં તેના અંતિમ ચરણમાં મોટા ફોફળીયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જે કોમો પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે તે હંમેશા જીવંત રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 562 ર...