જાન્યુઆરી 24, 2026 8:10 એ એમ (AM)

views 33

T20 ક્રિકેટ શ્રેણીની ગઈકાલે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો

T20 ક્રિકેટ શ્રેણીની ગઈકાલે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો છે. ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 208 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 15 ઓવર અને 2 બોલમાં ત્રણ વિકેટે 209 રન બનાવીને વિજયનો લક્ષ્...

જાન્યુઆરી 24, 2026 8:02 એ એમ (AM)

views 20

ટેબલ ટેનિસમાં માનુષ શાહ અને દિયા ચિતાલેએ ગઈકાલે ઓમાનમાં WTT કન્ટેન્ડર મસ્કટ 2026 માં મિશ્ર ડબલ્સનો ખિતાબ જીત્યો

ટેબલ ટેનિસમાં માનુષ શાહ અને દિયા ચિતાલેએ ગઈકાલે ઓમાનમાં WTT કન્ટેન્ડર મસ્કટ 2026 માં મિશ્ર ડબલ્સનો ખિતાબ જીત્યો.આ જોડીએ ફાઇનલમાં ચીનના હુઆંગ યુઝેંગ અને શી શુન્યાઓને 3-2 થી હરાવીને WTT કન્ટેન્ડર ઇવેન્ટમાં તેમનો બીજો મિશ્ર ડબલ્સ ટાઇટલ જીત્યો.WTT કન્ટેન્ડર ઇવેન્ટ ખેલાડીઓને ઉચ્ચ-સ્તરીય ચેમ્પિયન્સ અને ગ્...

જાન્યુઆરી 24, 2026 7:51 એ એમ (AM)

views 29

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ અરાજકતા, અસુરક્ષા અને લઘુમતીઓ પરના અત્યાચારનો સામનો કરી રહ્યું.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ અરાજકતા, અસુરક્ષા અને લઘુમતીઓ પરના અત્યાચારનો સામનો કરી રહ્યું છે. દેશભરમાં ટોળાની હિંસા અને ઉગ્રવાદ વ્યાપક છે. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન આપેલા ઓડિયો સંદેશમાં શેખ હસીનાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ હાલમ...

જાન્યુઆરી 24, 2026 8:02 એ એમ (AM)

views 28

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને કોઈપણ ભૂલ માટે બૂથ લેવલ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાનો નિર્દેશ આપ્યો

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને કોઈપણ ભૂલ માટે બૂથ લેવલ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ફરજમાં બેદરકારી, ભૂલ, કમિશનની સૂચનાઓનું ઇરાદાપૂર્વક પાલન ન કરવું, અથવા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને મતદારો નોં...

જાન્યુઆરી 24, 2026 8:01 એ એમ (AM)

views 30

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ખાતે યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે શ્રી શાહ એક જિલ્લો એક ભોજન યોજનાનો શુભારંભ કરશે. આ પહેલ રાજ્યના દરેક જિલ્લામાંથી પરંપરાગત ભોજનને ઓળખ...

જાન્યુઆરી 24, 2026 10:43 એ એમ (AM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત 18મા રોજગાર મેળામાં 61 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત 18મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 61 હજારથી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો આપશે. આ પ્રસંગે તેઓ યુવાનોને સંબોધન પણ કરશે. 18મો રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ યોજાઈ રહ્યો છે. આ નવનિયુક્ત યુવાનોને ગૃહ મંત્રાલય, આ...

જાન્યુઆરી 23, 2026 7:56 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં શહેરોની મહત્વની ભૂમિકા. – કેરળમાં અનેક વિકાસકાર્યોનો પ્રારંભ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ વિકસિત ભારતના સંકલ્પની દિશામાં એક થઈને કામ કરી રહ્યો છે અને તેને પૂર્ણ કરવામાં શહેરોની મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર ગત 11 વર્ષથી શહેરી માળખાગત સુવિધાઓમાં વધુ રોકાણ કરી રહી છે. કેરળના કેરળના તિરુવનંતપુરમ્-માં અનેક વિકાસકાર્યોનો પ્રારંભ ક...

જાન્યુઆરી 23, 2026 7:55 પી એમ(PM)

views 12

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીએ કહ્યું, તમિળનાડુ સરકાર પરિવર્તન માટે તૈયાર છે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, તમિળનાડુ સરકાર પરિવર્તન માટે તૈયાર છે. તેમણે DMK સરકાર પર પ્રહાર કર્યા હતા. મદુરન્થ-કમ-માં એક જાહેર સભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ – NDA સરકારે ગત 11 વર્ષમાં તમિળનાડુના વિકાસ માટે 11 લાખ કરોડ રૂપિ...

જાન્યુઆરી 23, 2026 7:54 પી એમ(PM)

views 14

વિશ્વ આર્થિક મંચમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આગામી 18 મહિનામાં પોતાની મોબાઈલ બ્રાન્ડ લૉન્ચ કરશે.

કેન્દ્રીય ઇલેક્ટ્રૉનિક્સ તથા માહિતી અને ટૅક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આગામી 18 મહિનામાં પોતાની મોબાઈલ બ્રાન્ડ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. શ્રી વૈષ્ણવે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.માં આ માહિતી આપી. તેમણે કહ્યું, ભારતમાં એક મજબૂત ઇલેક્ટ્રૉનિક્સ વ્યવસ્થા છે અને હવ...

જાન્યુઆરી 23, 2026 7:51 પી એમ(PM)

views 16

છત્તીસગઢમાં આજે નવ માઓવાદીએ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢમાં ધમતરી જિલ્લામાં આજે કુલ નવ માઓવાદીએ આત્મસમર્પણ કર્યું. તેમાંથી સાત માઓવાદી મહિલા છે. તેમની ઉપર કુલ 47 લાખ રૂપિયાનું ઈનામ હતું. માઓવાદીઓએ રાયપુર રૅન્જના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રા અને ધમતરી જિલ્લાના પોલીસ અધિક્ષક સુરજ સિંહ પરિહાર સમક્ષ સમર્પણ કર્યું હતું. દરમિયાન તેમણે ઘણા હથિયાર પણ સ...